મુખ્ય સામગ્રી પર જાઓ

જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર આજથી થઇ જશે કોંગ્રેસી, કોંગ્રેસમાં સામેલ થવા પાછળનું આ છે કારણ

<p><strong>નવી દિલ્લી</strong>:જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્ણ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે એટલે કે આજે &nbsp;કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. આ મુદ્દે કન્હૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.</p> <p>જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્ણ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે એટલે કે આજે &nbsp;કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે ત્રણ વાગ્યે તેને પાર્ટીની સદસ્યતા અપાવશે. ઉલ્લેખનિય છે કે, કન્હૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ તેમની કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઇ ગઇ હતી.</p> <p>જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર પહેલા આઇટીઓ પાસે આવેલ શહીદ પાર્કમાં સ્થાપિત શહીદ ભગત સિંહની પ્રતિમાને ફુલમાળા અર્પણ કરશે. રાજકિય વિશ્લેષકોના મત મુજબ હાલ બિહાર પૂરતી જ તેમની ભૂમિકા સીમિત રહેશે બાદ પાર્ટી તેને રાષ્ટ્રીય સત્રે પણ મેદાનમાં ઉતારી શકે છે.</p> <p>મીડિયા રિપોર્ટ મુજબ પડદા પાછળ પ્રશાંત કિશોરે જ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, જૂના નેતાઓનો પ્રભાવ હવે ઓછો થઇ રહ્યો છે તેથી પાર્ટીમાં નવા યુવા ચહેરાને સામેલ કરવાની જરૂર છે. પરિણામ સ્વરૂપ કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી થઇ રહી છે. જો કે કન્હૈયા કુમાર છેલ્લા દોઢ વર્ષથી રાજકારણમાં સક્રિય છે.</p> <p><strong>બિહાર કોંગ્રેસના કેટલાક નેતા મૌન<br /></strong>હાલ કોંગ્રેસ નેતા આ મુદ્દે કંઇ પણ સ્પષ્ટ કહેવાથી દૂર ભાગે છે જો કે વરિષ્ઠ નેતાઓને કન્હૈયાની એન્ટ્રીથી તેમની વેલ્યૂ પાર્ટીમાં ઓછી થઇ જવાનો ડર ચોક્કસ સતાવી રહ્યો છે. આ પહેલા કન્હૈયાએ જેડીયુના નેતા અશોક ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી પરંતુ કોઇ પરિણામ ન આવ્યું. કેન્હૈયા કુમારે 2019માં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે બેગુસરાયથી ચૂંટણી લડી હતી.</p>

from india https://ift.tt/3odlfRz

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

<p><strong>Covid-19 Vaccine:</strong> કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.</p> <p><strong>ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-</strong><br />આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.</p> <p>કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...