મુખ્ય સામગ્રી પર જાઓ

વૈજ્ઞાનિકોએ એવા ચશ્મા બનાવ્યા જેથી દૂરની વસ્તુ પણ સ્પષ્ટ દેખાશે ! માયોપિયાથી મળશે છુટકારો

<p>મનુષ્યોની બદલાતી જીવનશૈલીને કારણે તેમના શરીરમાં પણ ઘણા ફેરફારો થઈ રહ્યા છે. મોટાભાગના ફેરફારો શરીર માટે હાનિકારક છે. વધુ ટીવી જોવું, મોબાઈલ પર લાંબા સમય સુધી ઓનલાઈન રહેવાને કારણે આંખો પર તેની ખરાબ અસર થઈ રહી છે. આ માયોપિયા (Myopia) નું જોખમ વધારે છે એટલે કે નજીકની દ્રષ્ટિ અને હાયપરમેટ્રોપિયા &nbsp;(Hyperopia) એટલે કે દીર્ઘદૃષ્ટિ. પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એવા ચશ્મા બનાવ્યા છે જે માયોપિયાની સમસ્યાને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.</p> <p>માયોપિયા એ આંખોની ખામી છે જેમાં નજીકનું દેખાય છે પરંતુ દૂરની વસ્તુઓ જોવી મુશ્કેલ બને છે. વૈજ્ઞાનિકોએ એક એવા ચશ્મા બનાવ્યા છે નાથી માયોપિયાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આ ચશ્માના લેન્સમાં રિંગ્સ (Rings in lenses) બનાવવામાં આવી છે, જેના દ્વારા માયોપિયાની પ્રક્રિયા કાં તો ધીમી પડી શકે છે અથવા સંપૂર્ણપણે બંધ કરી શકાય છે. આ કોન્સન્ટ્રિક રિંગ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેઓ પ્રકાશની સીધી આંખના રેટિના પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી સામેનું દૃશ્ય સ્પષ્ટ દેખાશે. આ દ્વારા આંખોની કીકીનું કદ બદલવાની પ્રક્રિયા પણ ધીમી થઈ જશે.</p> <p><strong>167 બાળકો પર અભ્યાસ</strong></p> <p>ચીનમાં હાથ ધરાયેલા અભ્યાસમાં 167 બાળકોને 2 વર્ષ સુધી દરરોજ 12 કલાક માટે આ ચશ્મા પહેરવા માટે આપેવામાં આવ્યા હતા. બે વર્ષ પછી, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે 70 ટકા બાળકોની આંખોએ માયોપિયા વધવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. દૃષ્ટિની રીતે આ ચશ્મા સામાન્ય ચશ્મા જેવો દેખાય છે પરંતુ આ ચશ્મા હોલ્ટ ટેકનીકનો ઉપયોગ કરે છે. આ ટેકનીક દ્વારા લેન્સની અંદર 1 એમએમની 11 રિંગ્સ બનાવવામાં આવે છે. માયોપિયાની સમસ્યા મોટાભાગે બાળકોમાં જોવા મળે છે.</p> <p><strong>માયોપિયા કેવી રીતે થાય છે?</strong></p> <p>તમને જણાવી દઈએ કે મોબાઈલ, ટીવી પર વધુ સમય વિતાવવાથી આંખો પર તણાવ આવે છે, જેનાથી માયોપિયાનું જોખમ વધે છે. માયોપિયામાં આંખોની કીકીઓનું કદ બદલાય છે. આંખની કીકીઓ ગોળને બદલે લાંબી થવા માંડે છે, એટલે કે તેઓ અંડાકાર બની જાય છે. આ કારણે આંખમાં પ્રવેશતો પ્રકાશ રેટિનાની સામે પડે છે. આ કારણે, નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે પરંતુ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. નોંધનીય છે કે, રેટિના આંખની અંદર એક પડદો છે. આ પ્રકાશમાં આવા કોષો છે જે પ્રકાશ પડે ત્યારે સક્રિય બને છે અને મગજને સંકેતો મોકલે છે જે આપણને આપણી સામેની વસ્તુનું ચિત્ર બતાવે છે.</p>

from world https://ift.tt/3nTe9l6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...