ગાંધીનગર: કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી પ્રથમ ક્રમે શપથ લેશે, રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમ શરુ
<p>કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી પ્રથમ ક્રમે શપથ લેશે. મોટાભાગે નવા ચહેરાઓ જોવા મળી રહયા છે. જીતુ વાઘની, મુકેશ પટેલ આ ઉપરાંત મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે. રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમ શરુ કરાયો છે.</p>
from gujarat https://ift.tt/3kh9HL0
from gujarat https://ift.tt/3kh9HL0
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો