મુખ્ય સામગ્રી પર જાઓ

સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના આ શહેરમાં મુશળધાર વરસાદ બાદ ઇમરજન્સી જાહેર

<p><strong>US floods:</strong> વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં 'ઇડા' વાવાઝોડાને કારણે મુશળધાર વરસાદથી ભારે વિનાશ થયો છે. ન્યૂયોર્ક શહેરમાં વરસાદ અને પૂરમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક નજીક નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટનું બિલ્ડિંગ પાણીથી ભરાઈ ગયું છે. કુદરતના કહેરની વચ્ચે અમેરિકાના વિકસિત દેશની તમામ તૈયારીઓ પાણીમાં ધોવાઈ ગઈ છે. ન્યૂયોર્ક શહેર અને બાકીના પ્રાંતમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.</p> <p>એવું કહેવામાં આવી રહ્યું છે કે આવું તોફાન અનેક સદીઓમાં એકવાર આવે છે અને આ વાવાઝોડાએ અમેરિકાની સમગ્ર વ્યવસ્થાને લગભગ નાશ કરી દીધી છે. ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી જેવા મોટા શહેરો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત છે. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે. નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. તેમજ તમામ ટ્રેન સેવાઓ બંધ છે. ત્યાં પરિસ્થિતિ બેકાબૂ બની છે.</p> <p><strong>ભોંયરામાં ફસાયા બાદ આઠ લોકોના મોત થયા હતા</strong></p> <p>ન્યુ યોર્ક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરની વચ્ચે ભોંયરામાં ફસાઈને કુલ આઠ લોકોના મોત થયા છે. ન્યૂયોર્કની એફડીઆર ડ્રાઈવ અને બ્રોન્ક્સ નદી પાર્કવે બુધવારે મોડી રાત પાણીથી ભરાઈ ગયા હતા. સબવે સ્ટેશનો અને ટ્રેક એટલા છલકાઈ ગયા હતા કે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ તમામ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. ઓનલાઈન પોસ્ટ કરેલા વીડિયોમાં મેટ્રો રાઈડર્સ પાણીથી ભરેલા કોચમાં સીટ પર ઉભા જોવા મળી રહ્યા છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Our infrastructure is not ready for climate change, a thread from tonight. 28th St. subway station <a href="https://t.co/uYemJKB8yg">pic.twitter.com/uYemJKB8yg</a></p> &mdash; Brian Kahn (@blkahn) <a href="https://twitter.com/blkahn/status/1433248603032674312?ref_src=twsrc%5Etfw">September 2, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લેસિઓએ બુધવારે મોડી રાત્રે ન્યૂયોર્ક શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરતા કહ્યું હતું કે, "અમે આજે રાત્રે સમગ્ર શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ, ગંભીર પૂર અને ખતરનાક રસ્તાની સ્થિતિ સાથે ઐતિહાસિક હવામાન ઘટનાનો સામનો કરી રહ્યા છીએ."</p>

from world https://ift.tt/3BFV9tV

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...