મુખ્ય સામગ્રી પર જાઓ

બાળકનું મગજ ખાઈ ગયા જંતુઓ, મૃત્યુ બાદ ખબર પડી પાર્કમાં રમતા સમયે થઈ હતી આ મોટી ભૂલ

<p><strong>ટેક્સાસઃ</strong> અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાળક મોત અને જીવન સાથે જોડાયેલ છે. આવી ઘટના તમારા બાળક સાથે પણ તમારી બેદરકારીને લીધે થઈ શકે છે. આ બેદરકારીને કારણે તમારા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. પાર્કમાં રમવાના કારણે એક બાળકનું મૃત્યુ થયું છે. બાળકનો એક જ ગુનો હતો કે તે પાર્ક રમવા ગયો હતો. તેના પછી તેની સાથે જે બન્યું તે બધાને આશ્ચર્યચકિત કરે છે. જંતુઓ તેનું મગજ ખાઈ ગયા અને અંતે તે બાળકનું મૃત્યુ થયું.</p> <p>કેસ ટેક્સાસનો છે. અહીં સ્પ્લેશ પેડના કારણે એક બાળક મગજ ખાતા અમીબા (Amoeba)ના સંપર્કમાં આવ્યો જેના કારણે તેનું 6 દિવસમાં મૃત્યુ થયું. જો નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે તો Amoeba જીવલેણ બની શકે છે. Amoebaથી સંક્રમિત 95% લોકો મૃત્યુ પામે છે.</p> <p>અમીબા ( naegleria fowleri ameba)&nbsp; જમીન, ગરમ તળાવ, ધોધ અથવા નદીમાં મળી શકે છે. એટલું જ નહીં, મગજ ખાનાર અમીબા સ્વિમિંગ પુલમાં પણ જોવા મળે છે. 2009 થી 2018 સુધી અમેરિકામાં અમીબા (Naegleria fowleri infections) ના 34 કેસ મળી આવ્યા છે.</p> <p>આર્લિંગ્ટનના અધિકારીઓએ જણાવ્યું હતું કે 5 સપ્ટેમ્બરે શહેર અને ટેરેન્ટ કાઉન્ટી પબ્લિક હેલ્થને સૂચના આપવામાં આવી હતી કે એક બાળકને એમોબિક મેનિન્જોએન્સેફાલીટીસના ચેપ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.</p> <p>બાળકની બીમારી વિશે જાણ્યા પછી, આરોગ્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી અને આર્લિંગ્ટનમાં તમામ જાહેર સ્પ્લેશ પેડ બંધ કરી દીધા હતા. CDC એ સ્પ્લેશ પેડ પાણીમાં અમીબાની હાજરીની પુષ્ટિ કરી છે.</p> <p>ડેપ્યુટી સિટી મેનેજર લેમુઅલ રેન્ડોલ્ફે જણાવ્યું હતું કે, પાણીમાં સંબંધિત દૈનિક સ્વચ્છતાનો અભાવ હતો. અમે જાળવણીના ધોરણોને પૂર્ણ કરી શક્યા નથી. ધ સનના અહેવાલ મુજબ, જ્યારે દૂષિત પાણી નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે સામાન્ય રીતે લોકોને ચેપ લાગે છે.</p> <p>જ્યારે તમે ગંદા પાણીના સંપર્કમાં આવો ત્યારે જ અમીબા લોકોને અસર કરે છે. જો આ ગંદુ પાણી તમારા શરીરની અંદર જાય તો તે ચેપ લગાડી શકે છે. આ ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. એટલા માટે તે મહત્વનું છે કે જો તમારું બાળક જ્યાં જઈ રહ્યું છે ત્યાં પાર્કમાં પાણી છે, તો તપાસો કે તે સ્વચ્છ છે કે નહીં.</p>

from world https://ift.tt/3A0EQac

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...