મુખ્ય સામગ્રી પર જાઓ

પ્રેમિકાનો બર્થ ડે મનાવવા હોટલમાં ગયો યુવક, બંને નશામાં ચૂર થઈ શરીર સુખ માણવામાં હતાં વ્યસ્ત ને પોલીસ ત્રાટકી, પ્રેમીએ શું કર્યું ?

<p>હોટલમાં રૂમ બુક કરાવીને પ્રેમી સાથે બર્થ ડે મનાવવું પ્રેમિકાને ભારે પડ્યું હતું. બંને નશામાં ચૂર થઈને શરીર સુખ માણતા હતા ત્યારેપોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈ પ્રમી પ્રેમિકાને છોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલો પટનાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુરી મોહલ્લાનો છે. ગુરુવારે રાતે એક હોટલમાં પોલીસે રેઇડ પાડી હતી. જેમાં યુવક-યુવતી નશાની હાલતમાં ઝડપાયા હતા. આ દરમાયન પોલીસને ચકમો આપી પ્રેમી ફરાર થઈ ગયો હતો પરંતુ પ્રેમિકા પોલીસ ઝપટે પડી હતી.</p> <p>જાણકારી મુજબ, શિવપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં એક પ્રેમી યુગલે રૂમ બુક કરાવ્યો હતો. બંને રૂમમાં બેસીને શરાબની મહેફિલ માણતા હતા. આ દરમિયાન પોલીસને આ કપલ હોટલમાં બેસીને પાર્ટી કરતું હોવાની સૂચના મળી હતી. જે બાદ પોલીસ પહોંચી હતી. પોલીસને જોતાં જ પ્રેમી ફરાર થઈગયો હતો. પોલીસના કહેવા મુજબ યુવતી નશાની હાલતમાં હતી. જે બાદ તે જેની સાથે પાર્ટી કરતી હતી તેની માહિતી મેળવવામાં આવી હતી.</p> <p>પોલીસ અધિકારીના કહેવા મુજબ, યુવતીનો જન્મદિવસ હતો. પાર્ટી માટે આ લોકોએ રૂમ બુક કર્યો હતો. આ દરમિયાન પોલીસે જ્યારે ત્યાં રેડ કરી ત્યારે યુવક બારી કૂદીને ભાગી ગયો હતો પરંતુ યુવતીએ બીયર પીધું હતું. આ કારણે તે ઉભી થઈ શકી નહોતી. યુવતી પટનાની રહેવાસી છે અને પૂછપરછ બાદ પોલીસે ફરાર થઈ ગયેલા યુવકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.</p> <h2><a title="અમદાવાદઃ યુવતીને યુવક સાથે 5 વર્ષ રહ્યા શરીર સંબંધ, પિતાને જાણ થતાં પરણાવી દીધી, પ્રેમીએ સંપર્ક કરીને ફરી સંબંધ બાંધ્યા ને બંને ભાગી ગયાં......." href="https://ift.tt/2WM8gv9" target="">અમદાવાદઃ યુવતીને યુવક સાથે 5 વર્ષ રહ્યા શરીર સંબંધ, પિતાને જાણ થતાં પરણાવી દીધી, પ્રેમીએ સંપર્ક કરીને ફરી સંબંધ બાંધ્યા ને બંને ભાગી ગયાં.......</a></h2> <h2><a title="Modi US Visit: PM મોદી આ મહિનાના અંતે અમેરિકા જશે ? જાણો મોટા સમાચાર" href="https://ift.tt/3DJ8BPI" target="">Modi US Visit: PM મોદી આ મહિનાના અંતે અમેરિકા જશે ? જાણો મોટા સમાચાર</a></h2>

from india https://ift.tt/3kTywLZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...