મુખ્ય સામગ્રી પર જાઓ

પંજાબમાં સિદ્ધૂ-સુનિલ નહીં પણ સોનિયાની નજીકમાં આ મહિલા નેતાને મુખ્યમંત્રીપદ અપાય એવી અટકળો, જાણો વિગત

<p style="font-weight: 400;">નવી દિલ્લીઃ પંજાબના મુખ્યમંત્રીપદથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યા પછી કોને મુખ્યમંત્રી બનાવાશે તે અંગે અટકળો ચાલી રહી છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિધ્ધુ, &nbsp;પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ જાખડ અને કેપ્ટન અમરિન્દરસિંહ સરકારમાં કેબિનેટ મંત્રી સુખવિંદરસિહં રંધાવા અત્યાર સુધી પ્રબળ દાવેદાર મનાતા હતા પણ હવે તેમાં અંબિકા સોનીનું નામ પણ ઉમેરાયું છે.</p> <p style="font-weight: 400;">સોનિયા ગાંધીની અત્યંત નજીક મનાતાં અંબિકા સોનીને મુખ્યમંત્રીપદની કમાન સોંપવામાં આવે એવી શક્યતા હોવાનું કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે. સોનિયા ગાંધીએ આ મુદ્દે નવજોત સિધ્ધુ અને પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ જાખડ બંને સાથે વાતચીત કરી છે. સૂત્રોનો દાવો છે કે, બંનેને અંબિકા સોનીના નામ સામે બંનેને વાંધો નથી. સુખવિંદરસિહં રંધાવાને મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ કેપ્ટન અમરિન્દરસિંહનો છે પણ અંબિકા સોનીના નામ સામે એ પણ વાંધો નહીં લે.</p> <p style="font-weight: 400;">&nbsp;</p> <p style="font-weight: 400;">મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે નવજોત સિંહ સિધ્ધુ પર નિશાન સાધતા કહ્યું હતું કે,&nbsp;જે લોકો મુખ્યમંત્રી બનવા માંગે છે તેમણે મારી વિરૂધ્ધ વાતાવરણ ઉભુ કર્યું છે. મને મુખ્યમંત્રી તરીકે સિધ્ધુ બિલકુલ સ્વીકાર્ય નથી. તેમણે સવાલ કર્યો કે, જે એક મંત્રાલય ના ચલાવી શક્યો&nbsp;તે આખી સરકાર શું ચલાવશે&nbsp;?&nbsp;કેપ્ટનના મતે સિધ્ધુ મુખ્યમંત્રીપદ બનવા માટે સક્ષમ નથી. કેપ્ટન અમરિન્દરસિંહનું વલણ જોતાં હાઈકમાન્ડ કેપ્ટન અમરિન્દરસિંહને વધારે નારાજ નહીં કરવા અંબિકા સોનીને ગાદી પર બેસાડી શકે છે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Punjab | We are awaiting Sonia Gandhi's orders. Immediately after, a decision will be taken in the CLP meeting. There is a background and issues behind the resignation of Captain Amarinder Singh: Congress MLA Kuldeep Singh Vaid after meeting with Sunil Jakhar, in Chandigarh <a href="https://t.co/3ITy8bRE7A">pic.twitter.com/3ITy8bRE7A</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1439453701379276808?ref_src=twsrc%5Etfw">September 19, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p style="font-weight: 400;">કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહાર કરતાં કેપ્ટને કહ્યું કે,&nbsp;કોંગ્રેસ હાઈકમાન્ડે વારંવાર બેઠક બોલાવીને સ્પષ્ટ કર્યું કે,&nbsp;તેમને મારા પર વિશ્વાસ નથી અને મારુ અપમાન કરાયું છે. રાજીનામું આપવા વિશે મેં સવારે જ નિર્ણય કરી લીધો હતો. મેં સોનિયા ગાંધી સાથે વાત કરીને મારું રાજીનામું આપ્યું છે. હું દિલ્હી ઓછો જાઉં છું અને બીજા લોકો ત્યાં વધારે જાય છે તેથી તેમણે મારા વિરૂધ્ધ ત્યાં જઈને શું વાતો કરી છે તે મને ખબર નથી.</p>

from india https://ift.tt/39iTY7L

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...