મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ તૂટી પડશે

<p>રાજ્યમાં આઠ સપ્ટેમ્બરથી 10સપ્ટેમ્બર વચ્ચે મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જે આઠ સપ્ટેમ્બર સુધી મજબુત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ વરસી શકે છે.</p> <p>રાજ્યમાં હજુ સુધી ચોમાસુ સામાન્ય રહ્યું છે અને સરેરાશ 16.46 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 49.78 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. જ્યારે પાંચ તાલુકામાં હજુ સુધી કુલ પાંચ ઈંચ વરસાદ પણ નથી વરસ્યો છે. જો કે હવામાન વિભાગે આઠ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.</p> <p>આગામી સાતથી દસ સપ્ટેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના જે જિલ્લામાં હજુ વરસાદની 50 ટકા વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરાનો સમાવેશ થાય છે. જેમાં 63 ટકા સાથે ગાંધીનગર જિલ્લો સૌથી વધુ ઘટ ધરાવે છે.</p> <p>સમગ્ર ગુજરાતમાં હજુ વરસાદની 41 ટકા ઘટ છે. રાજ્યમાં વાવ, થરાદ, સાંતલપુર, લાખણી અને લખપત તાલુકામાં કુલ પાંચ ઈંચ વરસાદ પણ નથી નોંધાયો છે.</p> <p>રાજ્યમાં વાવ-થરાદ-સાંતલપુર-લાખાણી અને લખપત એમ પાંચ તાલુકામાં કુલ પાંચ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠાના વાવમાં સૌથી ઓછો ૩.૦૩ ઈંચ, થરાદમાં ૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <div class="article-data _thumbBrk uk-text-break"> <p>દક્ષિણ ગુજરાતમાં ૩૨.૬૨ ઈંચ સાથે મોસમનો સૌથી વધુ ૫૬.૬૯% જ્યારે ૮.૬૨ ઈંચ સાથે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અત્યંત સાધારણ છે. ગત વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૯.૭૧ ઈંચ સાથે મોસમનો ૧૨૧.૩૯% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. ગત વર્ષે ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો ન હોય તેવા એક પણ જિલ્લા નહોતા. જેની સરખામણીએ આ વખતે ૬૯ એવા તાલુકા છે જ્યાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ, ઓગસ્ટમાં ૨.૫૭ ઈંચ, સપ્ટેમ્બરમાં હજુ સુધી ૨.૧૪ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.</p> </div>

from gujarat https://ift.tt/38NJ2Po

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...