મુખ્ય સામગ્રી પર જાઓ

શું આપ આપના બાળકની હાઇટ વધારવા ઇચ્છો છો તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ

<p><strong>Health Tips</strong>:બાળકની હાઇટ માટે બાળકનું ડાયટ, પર્યાવરણ સહિત બીજા અનેક ફેક્ટર કામ કરે છે. તેમાં સૌથી પ્રમુખ જીન પણ છે. જો કે યોગ્ય પોષણયુક્ત આહાર પણ હાઇટને વધારવામાં મદદરૂપ ચોક્કસ થાય છે.</p> <p>એક વર્ષથી માંડીને પ્યુબર્ટી સુધી પહોંચતાં દર વર્ષે 2 ઇંચ હાઇટ વધે છે. ત્યારબાદ 12થી 14 વર્ષની અંદર એટલે કે પ્યુબર્ટી સુધી પ્રતિ વર્ષ 4 ઇંચ જેટલી ઊંચાઇ વઘે છે.&nbsp; 14 વર્ષ બાદ ઊંચાઇ વધવાની લગભગ બંધ થઇ જાય છે. જેથી બાળકની ઉંચાઇ વધારવા માટે 1થી 14 વર્ષ સુધી ધ્યાન આપવું જરૂરી છે.</p> <p><strong>પૌષ્ટિક ડાયટ</strong></p> <p>નાનાથી વયસ્ક સુધી દરેક લોકો માટે પૌષ્ટિક ડાયટ જરૂરી છે. પોષક તત્વોથી ભરપૂર 3 ભોજન&nbsp; અને 2 સ્નેક્સ મગજ અને શરીરના વિકાસમાં મદદરૂપ થાય છે. બાળકની પ્રોપર હાઇટ માટે સાબુત અનાજ, ડેયરી પ્રોડકટ, કઠોળને ડાયટમાં સામેલ કરો. શુગર અને પ્રોસેસ્ડ ફૂડને અવોઇડ કરો.</p> <p><strong>સપ્લીમેન્ટસને અવોઇડ કરો</strong></p> <p>પહેલા એ સુનિશ્ચિત કરો કે બાળક ડાયટમાં જ પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો લઇ રહ્યું છે. આ સ્થિતિમાં સપ્લિમેન્ટસ આપવા જરૂરી નથી.. ડોક્ટરની સલાહ મુજબ જ બાળકને સપ્લીમેન્ટસ આપવા જોઇએ, બાળકને ફૂડ દ્રારા જ પોષક તત્વ આપવાનો આગ્રહ રાખો</p> <p><strong>વ્યાયમ પણ જરૂરી</strong></p> <p>બાળકને રોજ વ્યાયામની આદમ પાડવી સૌથી ઉત્તમ છે. શારિરીક રીતે એક્ટિવ રહેવાના અનેક ફાયદા છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે હાઇટ પણ વધે છે. યોગ, સ્ટ્રેચિંગ અને મેડિટેશન પણ શારિરીક અને માનસિક રીતે ફિટ રાખવામાં મદદરૂપ થાય છે.</p> <p><strong>વાંરવાર લટકવું</strong></p> <p>લટકલું બાળકની ઊંચાઇ વધારવાનો સૌથી શ્રેષ્ઠ વ્યાયામ મનાય છે. વારંવાર લટકવાની એક્સરસાઇઝ કરવાથી બાળકની ઊંચાઇ વધે છે. આ સિવાય મલસ્લને મજબૂત કરવામાં પણ મદદ મળે છે.</p> <p><strong>ગાઢ ઊંઘ જરૂરી</strong></p> <p>લોકો પોતાની જિંદગીમાં ગાઢ નિંદ્રાને હંમેશા બહુ ઓછું મહત્વ આપે છે.જેના કારણે તેમને અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. જરૂરી છે કે, આપ બાળકને સમયસર ઊંઘાડો અને જગાડો. 7થી8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;</p>

from india https://ift.tt/3CkZHGx

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...