મુખ્ય સામગ્રી પર જાઓ

પેટ્રોલ ડિઝલના ભાવમાં થશે ઘટાડો, જાણો મોદી સરકાર કઇ રીત ઘટાડશે કિંમત

<p>સતત વધતી જતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ ડિઝલના વધતાં જતાં ભાવના કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. પ્રેટ્રોલ ડિઝલના વધતા જતાં ભાવ વચ્ચે એક રાહતના સમાચાર છે.</p> <p>સતત વધતા જતાં પેટ્રોલ ડિઝલના ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર હવે મહત્વનો નિર્ણય લેવા જઇ રહી છે. કુદરતી ગેસ, એવિએશન ટર્બાઇલ&nbsp; ફ્યુઅલ પેટ્રોલ ડિઝલને GST હેઠળ આવરી લેવાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર પ્રેટ્રોલ પેદાશના એક દેશ એક ભાવ કરવા વિચારી રહી છે. ઉપરાંત એક જ દિવસે જીએસટી કાઉન્સિંલની બેઠક પણ યોજશે.</p> <p>ઉલ્લેખનિય કે, કેરળ હાઇકોર્ટના સૂચન બાદ મંત્રીઓ આ મુદ્દે વિચારણા કરીને તેને જીએસટી હેઠળ આવરી લેવાનો પ્રસ્વાત તૈયાર કર્યો છે. જો આ પ્રસ્તાવ મંત્રીઓની બેઠકમાં સહમતિથી પસાર થશે તો જીએસટી કાઉન્સિલને મોકલવામાં આવશે. ત્યાર બાદ&nbsp; જીએસટી કાઉન્સિલ તેના પર વિચારણા કરશે, ઉલ્લેખનિય છે કે, જો પેટ્રોલ ડિઝલ જીએસટી હેઠળ આવશે તો તેના પર સેસ લાગૂ થશે તે નિશ્ચિત છે પરંતુ તેમ છતાં પણ હાલના ટેકસ કરતા પણ તે ઓછો હશે. રાજ્યોના વેટના દર પણ અલગ છે.</p> <p>ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટીની વાત કરીએ તો 31.80 રૂપિયા પ્રતિ લીટરે 16.75 ટકા વેટ અને 41.41 બેઝ પ્રાઇસ છે. આ જ રીત પેટ્રોલમાં 32.90 રૂપિયા પ્રતિ લિટરે 30 ટકા વેટ અને 38.93 બેઝ પ્રાઇસ છે. જીએસટીના સમૂહ આ સપ્તાહ એટલે કે, 17 સપ્ટેમ્બરે પેટ્રોલિયમ પદાર્થના એક દેશ, એક ભાવ પ્રસ્તાવ પર વિચારણા કરશે. આ બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં મળવા જઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, મંત્રીઓનો સમૂહ સહમત થશે તો GST કાઉન્સિલને પ્રસ્તાવ મોકલાશે. ઉલ્લેખનિય છે કે, હાલ પેટ્રોલ પર 143% અને ડીઝલ પર 108% ટેક્સ વસૂલાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અઘ્યક્ષતામાં મંત્રીઓ સમૂહની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે ત્યારબાદ તેને જીએસટી કાઉન્સિલને મોકલાશે.</p>

from india https://ift.tt/3Cef8Aw

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...