મુખ્ય સામગ્રી પર જાઓ

મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, સમુદ્રમાં ડૂબી ગયેલ ત્રણ બાળકોની શોધખોળ શરૂ, કોન્સ્ટેબલે બેના જીવ બચાવ્યા

<p>મુંબઈ: મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની. વિસર્જન દરમિયાન વર્સોવા બીચ વિસ્તારમાં પાંચ બાળકો ડૂબી ગયા હતા. બે બાળકોને ડૂબ્યા બાદ બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણ બાળકોની શોધ ચાલુ છે. બચાવેલા બાળકોને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે બાકીના ત્રણ બાળકોની શોધ ચાલુ છે. બાળકો દરિયામાંથી બહાર આવતા જ પોલીસ નાઈક મનોજ પોહનેકરે તેમને ખભા પર ઉપાડી લીધા. પોલીસ કર્મચારી મનોજ પોળણેકર તેને દોડીને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. સમયસર હોસ્પિટલ પહોંચવાના કારણે બંને બાળકોનો જીવ બચી ગયો હતો.</p> <p><strong>સર્ચ ઓપરેશન શરૂ</strong></p> <p>ઘટના બાદ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ત્રણ બાળકોની શોધખોળ માટે કામગીરી ચાલી રહી છે. આ બાળકોને શોધવા માટે લાઈફ બોય અને મનીલા રોપ, ફ્લડ રેસ્ક્યુ ટીમ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ડૂબી ગયા હતા તે જગ્યા અને આસપાસની જગ્યાએ એલઇડી લાઇટ દ્વારા ફેરી બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્રણેય બાળકોને શોધવા માટે પોલીસ બોટ પાસેથી પણ મદદ લેવામાં આવી છે.</p> <p><strong>હજુ સુધી કોઈ મળ્યું નહીં</strong></p> <p>બચાવને ધ્યાનમાં રાખીને ફ્લડ લાઇટ પણ ચાલુ રાખવામાં આવી છે. ફાયરબ્રિગેડ અને પોલીસ આ ત્રણેય બાળકોને વહેલી તકે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે આ ઘટના શનિવારે બની હતી. આ ઘટના બાદથી પોલીસ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ આજ સુધી આ ત્રણ બાળકોની કોઈ ભાળ મળી નથી.</p> <h2 class="article-title ">દારુ ભરેલી કારનો થયો અકસ્માત, &nbsp;લોકોએ દારૂ લેવા માટે કરી પડાપડી&nbsp;</h2> <p>ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં દરરોજ દારુ પકડાય છે. બુટલેગરોને હવે પોલીસનો કોઈ ડર નથી રહ્યો. તેઓ ખુલ્લેઆમ દારુની હેરફેર કરતા હોય છે. &nbsp;કઇંક આવી જ હેરફેરનો પર્દાફાશ રાજકોટ-પોરબંદર હાઇવે પર થયો છે. આ વખતે ઘટના થોડી અલગ બની છે. આ હાઈવે પર દારૂની હેરફેર કરતા બુટલેગરોને &nbsp;અકસ્માત &nbsp;નડ્યો હતો. &nbsp;દારુ લઈને જતી કારનો અકસ્માત થતા રસ્તા પર દારૂની રેલમછેમ જોવા મળી હતી.&nbsp;</p> <p>દારુ ભરેલી કારનો &nbsp;અકસ્માત ગુંદાળા ગામ નજીક થયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો અને રસ્તે જતા વાહનચાલકોએ દારૂની રીતસર લૂંટ ચલાવી હતી. &nbsp;જેના હાથમાં જેટલી બોટલ આવી તેટલી લઇને ચાલતી પકડી હતી. આ ઘટનાનો એક &nbsp;વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકોએ મન મુકીને દારૂની લૂંટ ચલાવી તે જોવા મળી રહ્યું છે. &nbsp;કોઇએ બે બોટલ, તો કોઇએ આખે આખી દારૂની પેટીની ઉઠાંતરી કરી હતી. &nbsp;જેટલી હાથમાં આવે તેટલી બોટલ ઉઠાવીને લોકોએ દોટ &nbsp;મૂકી હતી.&nbsp;</p>

from india https://ift.tt/3kp7RYp

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...