મુખ્ય સામગ્રી પર જાઓ

વિખ્યાત નારીવાદી લેખક અને સામાજિક કાર્યકર્તા કમલા ભીસનનું નિધન, કેન્સરનો ચાલી રહ્યો હતો ઇલાજ

<p>નવી દિલ્લી: મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી જાણીતી સામાજિક કાર્યકર્તા અને લેખિકા, કવિયત્રી કમલા ભસીનનું આજે સવારે નિધન થઇ ગયું. તેમનો થોડો દિવસ કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો. સામાજિક કાર્યકર્તા કવિતા શ્રીવાસ્તવે ટ્વીટ કરીને ત તેમના નિધનની જાણકારી આપી હતી. &nbsp;</p> <p>મોટાભાગે ગીતો, કલા,&nbsp; ગૈર સાહિત્યિક સાધનોનો ઉપયોગ કરીને તે સમાજમાં મહિલાનું ઉત્થાનનું કામ કરતી હતી. ભસીને નારીવાદ અને પિતૃ સત્તાને સમજતાં અનેક પુસ્તકો લખ્યા છે.</p> <p><img src="https://ift.tt/3i6ypw9" /></p> <p>તેમણે ટ્વિટર પર લખ્યું કે,&rsquo;અમારી પ્રિય મિત્ર કમલા ભસીનનું આજે 25 સપ્ટેમ્બરે રાત્રે 3 વાગ્યે નિધન થઇ ગયું છે. તે ભારત અને દક્ષિણ એશિયાઇ વિસ્તારમાં મહિલાના ઉત્થાન માટે હાલ કાર્યરત હતા. વિપરિત પરિસ્થિતિમાં પણ તેમણે જીવનનો ઉત્સવ મનાવ્યો. કમલા આપ અમારા દિલમાં હંમેશા જીવંત રહેશો, એક બહેન છે ખૂબ જ આઘાતમાં છે&rdquo;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Kamla Bhasin, our dear friend, passed away around 3am today 25th Sept. This is a big setback for the women's movement in India and the South Asian region. She celebrated life whatever the adversity. Kamla you will always live in our hearts. In Sisterhood, which is in deep grief <a href="https://t.co/aQA6QidVEl">pic.twitter.com/aQA6QidVEl</a></p> &mdash; Kavita Srivastava (@kavisriv) <a href="https://twitter.com/kavisriv/status/1441571645630541824?ref_src=twsrc%5Etfw">September 25, 2021</a></blockquote> <p>અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમીએ પણ કમલા ભસીનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, &lsquo;તેજતર્રાર કમલા ભસીને તેમની અંતિમ લડાઇ, ગાયન અને જીવનને સારી રીતે જીવ્યું છે અને જીવવાનું જશ્ન મનાવ્યું છે. તેમની કમી હંમેશા મહેસૂસ થશે..તેમનું સાહસ, હાજરી, ગીત. તેમની અદભૂત તાકત જ તેમની વિરાસત છે. અમે બધા જ તેને સંગ્રહીન રાખીશું&rdquo;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Fiesty <a href="https://twitter.com/hashtag/Kamla?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Kamla</a> Bhasin has fought her last battle, singing and celebrating a life well lived.Her absence will be felt acutely, her gutsy presence,laughter and song,her wonderful strength are her legacy <br />We treasure her now as we did before .Aruna Roy</p> &mdash; Azmi Shabana (@AzmiShabana) <a href="https://twitter.com/AzmiShabana/status/1441573816845541378?ref_src=twsrc%5Etfw">September 25, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Very sad to hear about the tragic demise of dear friend and an exceptional human being Kamla Bhasin. We were just discussing about her health yesterday but never realised that she will leave us next day. U will be terribly missed.🙏🙏 <a href="https://ift.tt/3udukLu> &mdash; S lrfan Habib (@irfhabib) <a href="https://twitter.com/irfhabib/status/1441593749440585733?ref_src=twsrc%5Etfw">September 25, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="કોણ છે ભારતની આ યંગ ઓફિસર, જેણે UNમાં ઇમરાન ખાનની બોલતી કરી દીધી બંધ?" href="https://ift.tt/3lRR7Zk" target="">કોણ છે ભારતની આ યંગ ઓફિસર, જેણે UNમાં ઇમરાન ખાનની બોલતી કરી દીધી બંધ?</a></p> <p><a title="વિદેશ યાત્રાએ જતાં લોકો માટે સારા સમાચાર, CoWIN એપ પર મળશે આ નવી સુવિધા" href="https://ift.tt/3kDdd2b" target="">વિદેશ યાત્રાએ જતાં લોકો માટે સારા સમાચાર, CoWIN એપ પર મળશે આ નવી સુવિધા</a></p> <p><a title="મહારાષ્ટ્રઃ સાત ઓક્ટોબરથી ફરીથી ખુલશે તમામ ધર્મસ્થળો, મુખ્યમંત્રીએ કહ્યું- સંક્રમણ ઘટ્યું છે પણ જોખમ યથાવત" href="https://ift.tt/3ubiG3p" target="">મહારાષ્ટ્રઃ સાત ઓક્ટોબરથી ફરીથી ખુલશે તમામ ધર્મસ્થળો, મુખ્યમંત્રીએ કહ્યું- સંક્રમણ ઘટ્યું છે પણ જોખમ યથાવત</a></p>

from india https://ift.tt/3zJM81E

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...