મુખ્ય સામગ્રી પર જાઓ

એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફસાયેલી વૃધ્ધા સળગીને મરી ગઈ ને લોકો વીડિયો ઉતારતાં રહ્યાં, જુઓ વીડિયો

<p><strong>બેગલુરૂઃ</strong> કર્ણાટકના પાટનગર રાજધાની બેંગલુરુના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ફસાઈ ગયેલી વૃધ્ધાનું મોત થયું હતું. &nbsp;ગેસ પાઈપલાઈનમાં લીકેજ થયા બાદ આગ લાગતાં ફસાયેલી વૃધ્ધાએ બહાર નિકળવા ફાંફાં માર્યા હતાં પણ અગાસીમાં જ સળગી ગઈ હતી. મંગળવારે બપોરે બનેલી આ દુર્ઘટનામાં એક વૃધ્ધા &nbsp;સહિત&nbsp;2&nbsp;લોકોનાં મોત થયાં હતાં.</p> <p>આ એપાર્ટમેન્ટની સામેની બિલ્ડિંગમાં રહેતાં કેટલાક લોકોએ આગ લાગવાની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. 90 સેકન્ડના આ વીડિયોમાંન ઈમારતના એક ભાગમાં ઉપરના બે માળમાં આગ લાગેલી દેખાય છે. એક વૃધ્ધા તેના ફ્લેટની બાલ્કનીમાં આગની જ્વાળામાં ઘેરાઈ ગયેલી અને રડતાં રડતાં પોતાને બચાવી લેવા માટે બહાર રહેલા લોકોને આજીજી કરી રહેલી દેખાય છે. લોકો તેને બહારથી જોઈ રહ્યાં હતાં પણ આગ એટલી ભયાનક હતી કે કોઈ ફ્લેટની અંદર જવાની હિંમત કરી શક્યા ન હતા. બાલ્કની &nbsp;લોખંડની ગ્રિલથી પેક હતી તેથી મહિલા માટે બહાર નિકળવું મુશ્કેલ બની ગયું. છેવટે મહિલાનું સળગી જવાને લીધે મોત થયુ હતું. આ આગમાં 4 ફ્લેટ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.</p> <p>આશ્રિત એસ્પાયર નામનું આ એપાર્ટમેન્ટ&nbsp;IIM&nbsp;બેંગલુરુ પાસે બન્નેરઘટ્ટા રોડ પર છે. ફાયર ડિપાર્ટમેન્ટ કન્ટ્રોલ ઓફિસના જણાવ્યા પ્રમાણે સાંજે&nbsp;4.41&nbsp;વાગે આગની ઘટના અંગે જાણકારી મળી હતી. મહિતી મળતાં &nbsp;&nbsp;જ ઘટનાસ્થળે પાણીના &nbsp;ન્કરને મોકલવામાં આવ્યાં હતાં. થોડીવાર બાદ માહિતી મળી હતી કે, &nbsp;આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યાર બાદ પાણીનાં વધુ&nbsp;2&nbsp;ટેન્કર મોકલવામાં આવ્યાં. એપાર્ટમેન્ટના અન્ય ફ્લેટમાંથી &nbsp;લોકો દોડીને બહાર નીકળી ગયા હતા પણ વૃધ્ધા તથા બે-ચાર લોકો જ આગમાં ઘેરાઈ ગયા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Fire tenders managed to get in the building. Five people have been rescued. A 42 year old women seriously injured. <a href="https://t.co/g4HM8jJetO">pic.twitter.com/g4HM8jJetO</a></p> &mdash; Imran Khan (@KeypadGuerilla) <a href="https://twitter.com/KeypadGuerilla/status/1440286707639676938?ref_src=twsrc%5Etfw">September 21, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી કે લોકોએ બચવું મુશ્કેલ ન હતું. ફાયરબ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે,&nbsp;મહિલીનું મોત ઈજાને લીધે થયું છે.&nbsp;વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે આગમાં ઘેરાયેલી છે અને સળગી ગઈ છે.</p>

from india https://ift.tt/3nQxraW

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...