મુખ્ય સામગ્રી પર જાઓ

કોર્ટનો મોટો ચુકાદોઃ લગ્ન પહેલા શરીરસુખ માણ્યા બાદ કુંડળી મળતી નથી તેવા બહાને લગ્નનો ઇનકાર ન ચાલે

<p>બોમ્બે હાઈકોર્ટે એક મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો છે. જે મુજબ લગ્નનું વચન આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કુંડળી મળતી નથી તેવા બહાના પી લગ્નનો ઇનકાર કરી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે લગ્ન કરવાના ખોટા વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના કારણે દુષ્કર્મના આરોપમાં સામનો કરી રહેલા મુંબઈના બદલાપુર ના યુવકની આરોપ&nbsp; મુક્ત કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.</p> <p>જસ્ટિસ એસ કે શિંદેની સિંગલ બેન્ચે સોમવારે અભિષેક મિત્રાની અરજી ફગાવી દીધી હતી. અરજીમાં મહિલાની ફરિયાદના આધારે ઉપનગરીય બોરીવલી પોલીસ દ્વારા તેની સામે નોંધાયેલા છેતરપિંડી અને બળાત્કારના આરોપોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી.</p> <p>મિત્રાના વકીલ રાજા ઠાકરેએ દલીલ કરી હતી કે આરોપી અને ફરિયાદી વચ્ચેનો સંબંધ "જ્યોતિષીય અસંગતતાને કારણે" આગળ વધી શકતો નથી. તેમણે દલીલ કરી હતી કે તે લગ્નના ખોટા બહાને છેતરપિંડી અને બળાત્કારનો કેસ નથી પરંતુ વચનોનો ભંગ છે.</p> <p>જો કે, જસ્ટિસ શિંદેએ આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે, શરૂઆતથી જ આરોપીનો ફરિયાદી સાથે લગ્ન કરવાનું વચન પાળવાનો કોઈ ઈરાદો નહોતો.</p> <p>બેન્ચે કહ્યું, &ldquo;તે સ્પષ્ટ છે કે અરજદાર (મિત્રા) એ જન્માક્ષરની જ્યોતિષીય વિસંગતતાની આડમાં લગ્નનું વચન પાળવાનો ઇનકાર કર્યો છે. આમ, મને સંપૂર્ણ રીતે લાગે છે કે તે લગ્નના ખોટા વચનનો કેસ છે જે ફરિયાદીની સંમતિનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરે છે. "</p> <p>કેસની વિગતો મુજબ, આરોપી અને ફરિયાદી 2012થી એકબીજાને ઓળખતા હતા, જ્યારે તેઓ ફાઇવ સ્ટાર હોટલમાં કામ કરતા હતા અને સંબંધમાં હતા. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે અનેક પ્રસંગોએ આરોપીએ લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.</p> <h3 class="article-title "><a title="મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલ હેરોઈનની બજાર કિંમત અધધધ 21,000 કરોડ રૂપિયા, તાલિબાન અને ISI કનેક્શનની આશંકા" href="https://ift.tt/3ktIXH6" target="">મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલ હેરોઈનની બજાર કિંમત અધધધ 21,000 કરોડ રૂપિયા, તાલિબાન અને ISI કનેક્શનની આશંકા</a></h3>

from india https://ift.tt/3nWkxs6

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...