મુખ્ય સામગ્રી પર જાઓ

કેરળ-મહારાષ્ટ્ર પછી ગુજરાતના આ પાડોશી રાજ્યમાં આવી પહોંચી કોરોનાની ત્રીજી લહેર ? જાણો નિષ્ણાતોએ શું કહ્યું ?

<p><strong>Corona Third wave:</strong> કેરળ અને મહારાષ્ટ્ર વધતા જતાં કોરોના કેસ વચ્ચે મધ્યપ્રદેશમાં પણ છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં દેશના કુલ કોરોનાના કુલ સંક્રમિત કેસના 33 કેસ નોંધાયા માત્ર જબલપુરમાં જ નોધાય છે.</p> <p>મહારાષ્ટ્રના મંત્રી નિતીન રાઉતે થોડા સમય પહેલા જ એવો દાવો કર્યો હતો કે, કોરોનાની થર્ડ વેવ નાગપુરમાં શરૂ થઇ ગઇ છે. જો કે એક્સ્પર્ટેના અનુમાન મુજબ&nbsp; કોવિડની થર્ડ વેવ મધ્યપ્રદેશમાં દસ્તક દઇ શકે છે. કારણ કે કોવિડનું સંક્રમણ મઘ્યપ્રદેશમાં સતત વધી રહ્યું છે. અહીં ગત મહિને દેશના એક્ટિવ કેસના 38% કેસ માત્ર મધ્યપ્રદેશમાં જ નોંધાયા છે. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં દેશના કુલ કોરોનાના કુલ સંક્રમિત કેસના 33 કેસ નોંધાયા માત્ર જબલપુરમાં જ નોધાય છે.</p> <p>&nbsp;ભોપાલ એમ્સ (AIIMS)ના ડાયરેક્ટર &nbsp;ડોક્ટર શરમન શર્મા સિંઘે કહ્યું કે,&rdquo; જ્યાં સુધી 100% વેક્સિનેશન નહી થાય ત્યાં સુધી એક પછી એક વેવની શક્યતા આવતી રહેશે તેને નકારી ન શકાય. મધ્યપ્રદેશમાં વઘી રહેલું કોરોનાનું સંક્રમણ એ વાતના સંકેત આપે છે. કોવિડના નવા-નવા વેરિયન્ટના કારણે પણ સંક્રમણ ફેલાતું રહે છે.</p> <p>હેલ્થ એક્સપર્ટે કોવિડની થર્ડ વેવની ચેતાવણી આપતા કહે છે કે, જો કોવિડના સંક્રમણને રોકવા માટે યોગ્ય વર્તન નહી થાય તો ફરી સંક્રમણ વધાવવાની શક્યતા પુરેપુરી છે. આ માટે માસ્ક, સામાજિક અંતર&nbsp; અને હેન્ડ વોશ કરતા રહેવું સેનેટાઇઝ કરવું અનિવાર્ય છે.</p> <p><strong>મધ્યપ્રદેશમાં કોરોનાની શું છે સ્થિતિ<br /></strong>દરમિયાન, 16 નવા કેસ મળ્યા બાદ શનિવારે મધ્યપ્રદેશમાં કોવિડ -19 સંક્રમણની સંખ્યા વધીને 7,92,327 થઈ ગઈ, જ્યારે કોઈ નવી જાનહાની નોંધાઈ ન હોવાથી મૃત્યુઆંક 10,517 પર યથાવત રહ્યો છે, રાજ્યમાં 136 સક્રિય કેસ સાથે રિકવરીની સંખ્યા 7,81,674 &nbsp;પર &nbsp;છે.</p> <p><strong>દેશમાં શું છે કોરોનાની સ્થિતિ<br /></strong>કોરોનાના નવા કેસમાં છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે&nbsp;&nbsp;34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં હાલમાં 6595 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા છે.</p> <p>કેરલમાં ગઇકાલે 20,487 નવા કેસ આવ્યા હતા જ્યારે 181 અને દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 43 લાખ 55 હજાર 191 થયા છે. જેમાં 22,844 લોકોના મોત થયા છે. કેરલમાં ગઇકાલે 26,155 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધીમાં 41,00,355 દર્દીઓએ કોરોના મુક્ત થયા છે</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3tALyBX

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...