મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

<p>અમદાવાદમાં આજે વહેલી સવારના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારના જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, બોપલ, ઘુમા, સાણંદ, સાયંસ સિટી, શીલજ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.</p> <p>મોડીરાત્રી સુધી શહેરના અલગ- અલગ વરસાદમાં છૂટો છવાયા ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે મોડીરાત્રીના ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો અને સવારના સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં તો ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે જ વહેલી સવારના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો.</p> <p><strong>વીજળી પડી</strong></p> <p>અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વિજળી પડવાની ઘટના બની હતી. સ્વાગત એપાર્ટમેંટ પર વિજળી પડતા 12 ફ્લેટના વિજ ઉપકરણોને નુકસાન થયું છે. સાથે જ ઓવરહેડ વોટર ટાંકીને પણ નુકસાન થયું છે. જો કે સદનસિબે કોઈ જાનહાનીના સમાચાર નથી.</p> <p><strong>અંબાજીમાં વરસાદ</strong></p> <p>આ તરફ યાત્રાધામ અંબાજીમાં સોમવારના દિવસ દરમિયાન હળવો વરસાદ વરસ્યા બાદ મોડી રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અંબાજીમાં ધોધમાર વરસાદથી શહેરની મુખ્ય બજાર રોડ પર નદીની જેમ પાણી વહ્યા હતાં.</p> <p><strong>ભારે વરસાદે ખેડૂતોને રોવડાવ્યા</strong></p> <p>પહેલા પાણીની તંગી અને હવે ભારે વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં કપાસના પાકને નુકસાન થતાં અન્નદાતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. મુશળધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કપાસનો પાક સડી રહ્યો છે. કપાસના પાકમાં રાતડનો રોગ આવી ગયો છે..ખેડૂતોનું માનીએ તો સતત 15 દિવસાથી વરસાદથી પાક સતત પાણી વચ્ચે રહ્યો છે. પાક પર પાણી લાગતાં તે બરબાદ થઇ ગયો. આ સ્થિતિમાં કપાસના પાકનું ધાર્યું ઉત્પાદન નહિ મળે એટલે કે ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો તે પણ નીકળે તેવી સ્થિતિ રહી નથી.</p>

from gujarat https://ift.tt/3EFrvHU

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...