મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોનાની રસી નહીં લેનારાં લોકોનાં ઘરોમાં વીજળીનું કનેક્શન કાપી નંખાશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

<p><strong>Fack check</strong>:કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર રસીથી માંડીના તેની સારવારના નુસખા મુદ્દે અનેક પોસ્ટ વાયરલ થઇ રહે છે. આવી એક પોસ્ટ કોરોના વેક્સિને મુદ્દે વાયરલ થઇ છે.&nbsp; આ વાયરલ પોસ્ટની હકીકત શું છે જાણીએ</p> <p>કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર રસીથી માંડીના તેની સારવારના નુસખા મુદ્દે અનેક પોસ્ટ વાયરલ થઇ રહે છે. આવી એક પોસ્ટ કોરોના વેક્સિને મુદ્દે વાયરલ થઇ છે.&nbsp; આ વાયરલ પોસ્ટની હકીકત શું છે જાણીએ</p> <p>સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ કોરોનાની રસી નહીં લે, તેવા લોકોના ઘરનું વીજળીનું કનેકશન કટ થઇ જશે.</p> <p><strong>શું છે વાયરલ પોસ્ટ</strong></p> <p>સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઇ છે. બ્રેકિંગ ન્યુઝની પ્લેટ સાથે આ મેસજ વાયરલ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, &nbsp;દરેક ભારતીય આ રિપોર્ટ જલ્દી જુએ. વેક્સિન નહી લેવામાં આવે તો હુક્કા પાણી બંધ થઇ જશે એટલે કે જે વ્યક્તિ કોરોનાની રસી નહી લે તેનું રાશનકાર્ડ અને વીજળી કટ થઇ જશે. &ldquo;વેક્સિન લગાવવાન મનાઇ કરી તો થઇ જશો પરેશાન&rdquo; આ મેસેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ&nbsp; થયો છે.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="hi">एक तस्वीर में <a href="https://twitter.com/hashtag/%E0%A4%AB%E0%A4%BC%E0%A4%B0%E0%A5%8D%E0%A4%9C%E0%A4%BC%E0%A5%80?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#फ़र्ज़ी</a> दावा किया जा रहा है कि जो लोग COVID-19 वैक्सीन नहीं लगवाएंगे, उनके घरों की बिजली काट दी जाएगी और राशन कार्ड ज़ब्त कर लिया जाएगा<a href="https://twitter.com/hashtag/PIBFactCheck?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PIBFactCheck</a><br /><br />▶️COVID टीकाकरण करवाना अनिवार्य नहीं हैं लेकिन कोरोना से बचाव के लिए यह अत्यंत आवश्यक है<br /><br />▶️टीकाकरण अवश्य करवाएं <a href="https://t.co/Ht0sIMn4U5">pic.twitter.com/Ht0sIMn4U5</a></p> &mdash; PIB Fact Check (@PIBFactCheck) <a href="https://twitter.com/PIBFactCheck/status/1441273940240789508?ref_src=twsrc%5Etfw">September 24, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>શું છે વાયરલ પોસ્ટની હકીકત?</strong></p> <p>ભારત સરકારની ઓફિશ્યલ વેબસાઇટે આ વાયરલને ફેક ગણાવી છે. ભારત સરકારની વેબસાઇટની પીઆઇબી ફેક ચેક ટીમે આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભારત સરકાર દ્રારા આવી કોઇ જાહેરાત કરવામાં નથી આવી આ પોસ્ટ તદન ખોટી છે.</p> <p>ભારત સરકારની ઓફિશ્યલ વેબસાઇટની ફેક ચેક ટીમે અનુરોધ કર્યો છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ વિશ્વનિય નથી હોતી અને સંપૂર્ણ ચકાસણી કર્યાં વિના તેના પર ભરોસો ન કરવો. ઉપરાંત ફેક ચેક ટીમે લોકોને પણ સોશિયલ મીડિયાનો દુરઉપયોગ ન કરતાં લોકોને ગેરમાર્ગે દોરતી ફેક ચેકને પોસ્ટ ન કરવી જોઇએ.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3CSWZsk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...