મુખ્ય સામગ્રી પર જાઓ

Child Aadhaar Card: બાળકોના આધાર કાર્ડ બનાવવાના નિયમો બદલાઈ ગયા, જાણો કેવી રીતે કરશો અરજી

<p>ભારતમાં દરેક નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. પાંચ વર્ષથી નીચેના બાળકો માટે પણ આધાર કાર્ડ બનાવવામાં આવે છે, જેને બાલ આધાર કાર્ડ કહેવાય છે. જોકે આ માટે અરજી માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.</p> <p>વાસ્તવમાં, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે આધાર જારી કરતી સંસ્થાએ બાળકો માટે જારી કરવામાં આવતા આધાર કાર્ડમાં કેટલાક ખાસ ફેરફારો કર્યા છે. બાળકોના માતાપિતા હવે બાળકના આધાર કાર્ડ માટે જન્મ પ્રમાણપત્ર અથવા તો હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી સ્લિપ સબમિટ કરીને અરજી કરી શકે છે.</p> <p><strong>UIDAI એ બાયોમેટ્રિક્સની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય કર્યો</strong></p> <p>તમને જણાવી દઈએ કે, બાલ આધાર પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જારી કરવામાં આવે છે. જો કે, નિયમો અનુસાર, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે આંખોની રેટિના અને હાથની આંગળીઓના ફિંગરપ્રિન્ટ આપવાની જરૂર રહેશે નહીં. UIDAI એ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક્સની જરૂરિયાત દૂર કરવાનો નિર્ણય કર્યો છે. હવે જ્યારે બાળક પાંચ વર્ષનું થશે ત્યારે જ તેની જરૂર પડશે. તે જ સમયે, આ પછી બાળકનું કાર્ડ સામાન્ય આધાર કાર્ડ જેવું હશે.</p> <p><strong>અરજી માટે આ વસ્તુઓ જરૂરી રહેશે</strong></p> <p>અરજી દરમિયાન તમારે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, નરેગા જોબ કાર્ડ, રેશન કાર્ડની જરૂર પડશે.</p> <p><strong>બાળ આધાર માટે કેવી રીતે અરજી કરવી</strong></p> <p>સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ પર જાઓ</p> <p>અહીં તમારે આધાર કાર્ડ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવો પડશે અને બાળકને લગતી માહિતી ભરવી પડશે</p> <p>સરનામું, વિસ્તાર, રાજ્ય દાખલ કરો અને અરજી સબમિટ કરો</p> <p>રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા માટે એપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો</p> <p>નક્કી કરેલી તારીખે જઈને બાળકનું આધાર કાર્ડ બનાવી લેવું.</p>

from india https://ift.tt/2Y89lhm

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...