મુખ્ય સામગ્રી પર જાઓ

CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ PM મોદીને પહેલી વખત મળવા જશે, જાણો ક્યાં મુદ્દે થશે ચર્ચા

<p><strong>નવી દિલ્લી:</strong>નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે દિલ્લીના પ્રવાસે જનાર છે. આનંદી પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ આવતી કાલે દિલ્લી જશે અને કેટલાક મહત્વના મુદ્દે ચર્ચા થશે</p> <p>નવા મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે દિલ્લીના પ્રવાસે જનાર છે. આનંદી પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ આવતી કાલે દિલ્લી જશે અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.દિલ્લીમાં મુખ્ય મંત્રી પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત લેશે,</p> <p>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પહેલા PM &nbsp;મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો અને સોમવારનો સમય મુલાકાત માટે નિશ્ચિત થયો છે. મુલકાત દરિયાન ગુજરાતના વિકાસ મોડલ અને આગામી યોજના સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે.</p> <p>ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે &nbsp;શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રી બન્યાની શુભકામના પાઠવતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જ્યારે મુખ્યમંત્રી તરીકેના &nbsp;શપથ લીધા હતા ત્યારે અમિત શાહ ઉપસ્થિત હોવાથી તેની સાથે ચાર્જ સંભાળ્યા પહેલા જ મુલાકાત થઇ હતી. જ્યારે તેઓ સોમવારે ચાર્જ સંભાળ્યા બાદ હવે પીએમ મોદી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરશે.</p> <p><strong>દિલ્લીના CM કેજરીવાલે શું કરી મહત્વની જાહેરાત</strong></p> <p>ઉત્તરાખંડની ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, જાણો બેરોજગાર યુવકોને શું આપ્યું આશ્વવાસન.અરવિંદ કેજરીવાલએ ઉત્તરાખંડની ચૂંટણી પહેલા એક લોભામણી મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલે બેરોજગાર યુવાનોને રોજગાર આપવાની જાહેરાત કરી છે.</p> <p>&nbsp;</p> <p>હલ્દાની:&nbsp; દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉત્તરાખંડના હલ્દાની પહોંચ્યાં હતા. અહી ઉત્તરાખંડની ચૂંટણીને પૂર્વે તેમણે એક મહત્વની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડના બધા જ બેરોજગાર યુવકોને રોજગારી આપવાનો વાયદો કર્યો છે. આટલું જ નહીં જ્યાં સુધી બેરોજગારને યુવકને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુથી બેરોજગારીલ ભથ્થા તરીકે દર મહિને 5 હજાર રૂપિયા આપવાનો પણ વાયદો કર્યો હતો.</p>

from gujarat https://ift.tt/3km34a8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...