મુખ્ય સામગ્રી પર જાઓ

મોદી સરકારના દિગ્ગજ મંત્રીનો કટાક્ષઃ CM બનનારા દુઃખી છે કેમ કે ક્યાં સુધી રહેશે ને ક્યારે જતા રહેશે એ નક્કી નથી.....

<p>રાજસ્થાન વિધાનસભામાં એક સેમિનારને સંબોધતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમની પાર્ટી ભાજપ સહિત તમામ નેતાઓને ટોણો માર્યો છે. તેમણે કહ્યું કે સમસ્યા દરેકની છે. દરેક વ્યક્તિ દુ:ખી છે. ધારાસભ્ય દુઃખી છે કારણ કે તે મંત્રી ન બન્યા. જો તે મંત્રી બન્યો તો તે દુઃખી છે કારણ કે તેને સારો પોર્ટફોલિયો ન મળ્યો અને જે મંત્રીઓને સારો પોર્ટફોલિયો મળ્યો તે દુઃખી છે કારણ કે તે મુખ્યમંત્રી ન બની શક્યા. મુખ્યમંત્રી દુઃખી છે કારણ કે તે જાણતા નથી કે તેઓ કેટલા સમય સુધી પદ પર રહેશે.</p> <p>ગડકરી સોમવારે વિધાનસભામાં સંસદીય લોકશાહી અને લોકોની આકાંક્ષાઓ પર એક સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાણીતા વ્યંગકાર શરદ જોશીએ લખ્યું હતું કે જે લોકો રાજ્યોમાં ઉપયોગમાં ન હતા તેમને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. જે લોકો દિલ્હીમાં ઉપયોગી ન હતા, તેમને ગવર્નર બનાવ્યા અને જેઓ ત્યાં ઉપયોગમાં ન હતા તેમને પણ એમ્બેસેડર બનાવ્યા. ભાજપ અધ્યક્ષ તરીકે, મને કોઈ એવું મળ્યું નથી જે દુઃખી ન હોય.</p> <p>ગડકરીએ કહ્યું- એક પત્રકારે મને પૂછ્યું કે તમે આનંદમાં કેવી રીતે રહો છો. મેં કહ્યું કે મને ભવિષ્યની ચિંતા નથી, જે ભવિષ્યની ચિંતા નથી કરતો તે ખુશ રહે છે. વન ડે ક્રિકેટની જેમ રમતા રહો. જ્યારે મેં સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરને સિક્સર અને ચોગ્ગા ફટકારવાનું રહસ્ય પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ એક આવડત છે. એ જ રીતે રાજકારણ પણ એક કૌશલ્ય છે.</p> <p>જેઓ વધુ વિપક્ષમાં છે તેઓ સત્તામાં આવ્યા પછી પણ વિપક્ષની જેમ વર્તે છે</p> <p>ગડકરીએ કહ્યું કે વોટરગેટની ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનને પદ છોડવું પડ્યું. પ્રમુખપદ હટાવ્યા બાદ લોકોએ કોલોનીમાં રહેવા માટે મકાન આપ્યું ન હતું. નિક્સને લખ્યું છે કે માણસ હારીને સમાપ્ત થતો નથી, ન લડવારી પુરો થઈ જાય છે. આપણે જીવનમાં લડવાનું છે. ક્યારેક આપણે સત્તામાં છીએ, ક્યારેક વિપક્ષમાં. તે ચાલ્યા જ કરશે. જેઓ વધુ સમય વિપક્ષમાં રહે છે, તેઓ સત્તા પર ગયા પછી પણ વિપક્ષની જેમ વર્તે છે. જેઓ વધુ સત્તામાં હોય તેઓ વિપક્ષમાં હોય ત્યારે પણ સત્તામાં રહેલા લોકોની જેમ વર્તે છે. તેમને તેની આદત પડી જાય છે.</p>

from india https://ift.tt/3EddHnF

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...