મુખ્ય સામગ્રી પર જાઓ

Corbevax: DCGIએ 5-18 વર્ષના બાળકો પર બાયોલિજિકલ ઈ-વેક્સિનના ક્લીનિકલ ટ્રાયલને મંજૂરી આપી

<p>ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ બુધવારે હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોલોજિકલ E લિમિટેડને 5 થી 18 વર્ષની વય જૂથના બાળકો પર તેના દ્વારા ઉત્પાદિત સ્વદેશી COVID-19 રસીના તબક્કા 2/3 ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપી છે. અમુક શરતો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું કે બાયોલોજીકલ ઈ લિમિટેડની 'કોર્બેવેક્સ' રસીનું ક્લિનિકલ ટ્રાયલ દેશમાં 10 સ્થળોએ કરવામાં આવશે.</p> <p>રસીના ફેઝ 2/3 ક્લિનિકલ ટ્રાયલનો હેતુ બાળકો અને કિશોરોમાં તેની સલામતી અને અસરકારકતા ઉપરાંત તે કેટલી એન્ટિબોડીઝ વિકસે છે તે શોધવાનો છે. કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિ (SEC) ની ભલામણોના આધારે DCGI દ્વારા રસીના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છો. કેન્દ્ર સરકાર તરફથી બાયોલોજિકલ ઈને લગભગ 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે અને આ રસી આગામી કેટલાક મહિનાઓમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.</p> <p>કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીના 300 મિલિયન ડોઝ માટે બાયોલિજિકલ ઇ સાથે કરાર કર્યો છે. કંપની આ રસી ઓગસ્ટ અને ડિસેમ્બર 2021ની વચ્ચે બનાવશે. આ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાયોલિજિકલ ઈને 1500 કરોડ રૂપિયાની એડવાન્સ ચુકવણી કરી છે.</p> <p><strong>Zycov-Dને ઇમરજન્સી ઉપોયગ માટે મંજૂરી</strong></p> <p>અત્યાર સુધી DCGI એ Zycov-D ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ રસી ઝાયડસ કેડિલાએ ડેવલપ કરી છે. આ 12 થી 18 વર્ષની વયના લોકો માટે દેશમાં ઉપલબ્ધ પ્રથમ COVID-19 રસી છે.</p> <p>દરમિયાન, ભારત બાયોટેક દ્વારા બે થી 18 વર્ષની વય જૂથ માટે વિકસાવવામાં આવી રહેલી રસીના બીજા/ત્રીજા તબક્કાના ડેટા હજુ વિચારણા હેઠળ છે. જુલાઇમાં સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક નિષ્ણાત સમિતિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) ને અમુક શરતોને આધિન 2 થી 17 વર્ષની વયના બાળકો પર 'કોવોવેક્સ' રસીના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. .</p>

from india https://ift.tt/38wuF1N
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...