મુખ્ય સામગ્રી પર જાઓ

Corona Vaccine: આ વિદેશી રસીના સિંગલ ડોઝના ભારતમાં ટેસ્ટિંગ માટે DGCI એ આપી મંજૂરી, જાણો વિગત

<p><strong>નવી દિલ્હીઃ</strong> કોરોના સામે લડવા રસીકરણ સૌથી કારગર હથિયાર છે. દેશમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વેક્સિન લઈ રહ્યા છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાની સ્પુતનિક વેક્સિનના સિંગલ ડોઝના ટ્રાયલને ડીજીસીઆઈએ મંજૂરી આપી છે. સ્પુતનિક લાઇટ વેક્સિનનો એક જ ડોઝ દર્દીને આપવામાં આવશે. ડ્રગ્સ કંટ્રોલર ઓપ ઈન્ડિયાએ સ્પુતનિક લાઇટનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી છે. ડીજીસીઆઈની મંજૂરી બાદ ભારતમાં લોકો પર તેનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરાશે.</p> <p><strong>જુલાઈમાં નહોતી આપી મંજૂરી</strong></p> <p>આ પહેલા જુલાઈ મહિનામાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી ઓફ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને સ્પુતનિક લાઇટ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપવાની ના પાડી હતી. કમિટીએ સ્પુતનિક લાઈટ સ્પુનતિક Vનું કમ્પોનેંટ હોવાનું કહ્યું હતું.</p> <p>ડો. રેડ્ડી લેબે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડ સાથે ભાગીદારી કરી છે અને બંને મળીને સ્પુતનિક Vનમા ત્રીજા તબક્કાનું ભારતમાં ટ્રાયલ કરી રહ્યા છે. તાજેતરમાં લેન્સેટના રિપોર્ટમાં એવી વાત સામે આવી હતી કે સ્પુતનિક લાઈટ કોરના સામે 78.6 થી 83.7 ટકા સક્ષમ છે, જ્યારે કોરોનાની બે વેક્સિનની તુલનામાં ઘણી સારી છે. આ સ્ટડી આર્જેન્ટીનાના 40 હજાર રહેવાસીઓ પર કરવામાં આવ્યો હતો. સ્પુતનિક લાઈટનો ઉપયોગ કોરોના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના 82.1-87.6 ટકા સુધી ઘટાડી દે છે.</p> <p><strong>ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ</strong></p> <p>દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,176 નવા કેસ નોંધાયા છે અને 284 લોકોના મોત થયા છે. જ્યારે 38,012 લોકો કોરોના મુક્ત થયા છે.&nbsp;દેશમાં અત્યાર સુધીમાં 75,89,12,277લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 61,15,690 લોકોને રસી અપાઈ હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. &nbsp;</p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 33 લાખ 16 હજાર 755</li> <li>કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 25 લાખ 22 હજાર 171</li> <li>કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 51 હજાર 087</li> <li>કુલ મોતઃ 4 લાખ 43 હજાર 497</li> </ul> <h2><strong>આ પણ વાંચોઃ <a title="Afghanistan: કાબુલમાં બંદૂકની અણીએ ભારતીય કારોબારીનું અપહરણ, જાણો શું કરતા હતા" href="https://ift.tt/2Xj2rFN" target="">Afghanistan: કાબુલમાં બંદૂકની અણીએ ભારતીય કારોબારીનું અપહરણ, જાણો શું કરતા હતા</a></strong></h2> <h2><a title="India Corona Cases: &nbsp;દેશનો રિકવરી રેટ વધીને 97.62 ટકા થયો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ?" href=" https://ift.tt/3C7HOLg" target="">India Corona Cases: &nbsp;દેશનો રિકવરી રેટ વધીને 97.62 ટકા થયો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ?</a></h2>

from india https://ift.tt/3hAO4n7

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...