મુખ્ય સામગ્રી પર જાઓ

Covid-19: શું આગામી થોડા મહિનામાં ખત્મ થઈ જશે કોરોના ? જાણો નિષ્ણાંતોએ શું કહ્યું....

<p><strong>Covid-19:</strong> શું આગામી કેટલાક મહિનાઓમાં કોવિડ -19 સમાપ્ત થશે? આ એક એવો પ્રશ્ન છે જે આજના સમયમાં દરેકના મનમાં ચાલી રહ્યો છે. વિશ્વભરના નિષ્ણાતોએ પણ કોવિડ -19 મહામારીના અંત વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ નિષ્ણાતોનો આ અભિપ્રાય તમને નિરાશ કરી શકે છે. મોટાભાગના નિષ્ણાતો સહમત છે કે કોવિડ -19 મહામારીનો તાત્કાલિક અંત શક્ય નથી અને ઓછામાં ઓછા આગામી છથી આઠ મહિના સુધી તેનો સંપૂર્ણ અંત આવવાની કોઈ શક્યતા નથી.</p> <p>નિષ્ણાતો એમ પણ માને છે કે કોવિડ -19 રોગચાળાની વધુ લહેર જોવા મળી શકે છે. જેના કારણે ફરી એકવાર બંધ શાળાઓ અને કોલેજો, દર્દીઓથી ભરેલી હોસ્પિટલોનું દ્રશ્ય જોઇ ​​શકાય છે. મિનેપોલિસની યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં સેન્ટર ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડિરેક્ટર માઈકલ ઓસ્ટરહોલ્મના જણાવ્યા અનુસાર, "શિયાળાની મોસમમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી શકે છે અને ત્યાર બાદ ફરી કેસમાં ઘટાડો નોંધાશે."</p> <p><strong>વિશ્વનો દરેક વ્યક્તિ એકવાર કોવિડ-</strong><strong>19</strong><strong> થી સંક્રમિત થશે</strong></p> <p>નિષ્ણાતો એમ પણ માને છે કે વિશ્વનો દરેક વ્યક્તિ ઓછામાં ઓછો એક વખત કોવિડ -19 થી સંક્રમિત થશે. કેટલાક લોકો એવા હશે જે એક કરતાં વધારે વખત કોરોનાની ઝપેટમાં આવશે. કોરોના અને રસીકરણ વચ્ચેની આ લડાઈ ત્યાં સુધી સમાપ્ત થશે નહીં. નિષ્ણાતો એમ પણ કહે છે કે રોગચાળો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કાં તો બધા લોકોને રસી આપવામાં આવશે અથવા બધા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થશે.</p> <p>ઓસ્ટરહોલ્મ અનુસાર, "હું તમને કહી શકું છું કે, આ કોરોના વાયરસ જંગલની આગ જેવો છે. જ્યાં સુધી તે દરેક વ્યક્તિને પોતાની ઝપેટમાં નહીં લઈ લે ત્યાં સુધી તે અટકશે નહીં."</p> <p><strong>ક્યાંક વાયરસ વેક્સિન પ્રતિરોધક વેરિઅન્ટમા ન ફેરવાય જાય</strong></p> <p>કોવિડ-19 નો સૌથી મોટો ખતરો તેનું સ્વરૂપ એટલે કે પરિવર્તિત હિઓન બદલવાની શક્તિ છે. નિષ્ણાતો એ હકીકત વિશે પણ ચિંતિત છે કે આ રસી પ્રતિરોધક વેરિઅન્ટમાં ફેરવાઈ ન જાય. જો આવું થાય છે, તો ટૂંક સમયમાં આ વાયરસનો અંત માત્ર એક સ્વપ્ન જ રહેશે. વળી જ્યારે આવું થાય, ત્યારે આપણે શાળાઓ, જાહેર પરિવહન અને કચેરીઓમાં ફરી એક વખત આ વાયરસના પ્રકોપનો સામનો કરવો પડશે.</p> <p><strong>રસીકરણ પછી પણ ચેપની શક્યતા રહેશે</strong></p> <p>અત્યારે વિશ્વમાં અબજો લોકો એવા છે કે જેમણે કોરોનાની રસી મેળવી નથી. રસીના પુરવઠા અંગે હજુ પણ સમૃદ્ધ અને ગરીબ દેશો વચ્ચે મોટું અંતર છે. ટૂંક સમયમાં આ તફાવત ઓછો થતો જણાતો નથી. નિષ્ણાતોના મતે, દરેકને રસી આપવામાં આવ્યા પછી પણ, વસ્તીના એક ભાગને ચેપ લાગવાની શક્યતા રહેશે. આમાં નવજાત શિશુઓ, એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે અન્ય કોઈ રોગને કારણે રસીકરણ કરાવ્યું ન હતું અને જે લોકો રસીકરણ કરાવ્યા હોવા છતાં ચેપ લાગ્યા હતા.</p> <p>નિષ્ણાતોએ કહ્યું છે કે, આપણે છેલ્લા કેટલાક વર્ષોના ઈન્ફલ્યુએન્ઝા બીમારીના અનુભવોમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આ સાથે, શક્ય તેટલી વહેલી તકે કોવિડ -19 પર કાબુ મેળવવાનો માર્ગ શોધી શકાય છે.</p>

from india https://ift.tt/3k7IRoq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...