મુખ્ય સામગ્રી પર જાઓ

C.R. પાટીલ-નીતિન પટેલના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોનાં કપાયાં ખિસ્સાં, જાણો ક્યાં અને શું હતો કાર્યક્રમ ?

<p><strong>સુરેન્દ્રનગર:</strong> પાટડી નગરપાલિકા દ્વારા નવનિર્મીત કામધેનુ સર્કલ તથા પાટડી મેઇન ચાર રસ્તા પાસે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાંની અનાવરણ વિધી કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના રાજકારણીઓની હાજરીમાં યોજાયેલા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા અનાવરણ વિધી કાર્યક્રમમાં 12થી 15 લોકોના ખીસ્સા કપાતા લોકો ફરીયાદ કરવા પાટડી પોલિસ મથકે દોડી ગયા હતા.&nbsp; આટલો મોટો બંદોબસ્ત હોવા છતાં ખિસ્સા કાતરુઓને મોકળું મેદાન મળ્યું હતું.</p> <p><strong>પાટડી પ્રતિમાઓની નગરીઃ&nbsp; પાટીલ</strong></p> <p>ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, દેશમાં બે સીટથી શરૂ કરેલા ભાજપના કાર્યમાં લોકો જોડાતા ગયા અને કારવા બનતા ગયા અને સાથે એમણે જણાવ્યું કે, પાટડીમાં પ્રવેશતા ચારેય બાજુ મહાન વિભૂતિઓની પ્રતિમાઓ નિહાળી એવુ લાગ્યું કે પાટડી પ્રતિમાઓની નગરી છે. એમણે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દિનદયાલજી ઉપાધ્યાયજીની પ્રતિમાની અનાવરણ વિધી કરવા બદલ પાટડી નગરપાલિકાના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.</p> <p><strong>પાટડી સાથે જૂનો નાતોઃ નીતિન પટેલ</strong></p> <p>પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મેં મારા ફોટોગ્રાફર જોડે ફોટા પડાવી પાટડી નગરપાલિકાએ ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી તથા પંડીત દિનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાની અનાવરણ વિધી કરી એ હું આખા ગુજરાતની નગરપાલિકામાં લાગુ કરવા પ્રયત્ન કરીશ. મીઠાની નગરી ગણાતી એવી પાટડીમાં મીઠા ઉદ્યોગમાં કડીની 1000 જેટલી ટ્રકો ફરતી હતી. એ સમયે હું કડીની ટ્રકમાં આખા રણમાં ખુબ ફર્યો છુ અને પાટડીમાં હાલમાં મારા ફૈબા પણ રહે છે. એટલે પાટડી સાથે મારે ખુબ જૂનો નાતો છે. આમેય પાટડી એ સોનાની હાટડી ગણાય છે.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="આમ આદમીને લાગશે વધુ એક ઝટકો, હવે મોબાઇલ, લેપટોપ, ફ્રીઝ, એસી થશે મોંઘા, જાણો શું છે કારણ" href="https://ift.tt/3CH7GOg" target="">આમ આદમીને લાગશે વધુ એક ઝટકો, હવે મોબાઇલ, લેપટોપ, ફ્રીઝ, એસી થશે મોંઘા, જાણો શું છે કારણ</a></strong></h2> <h2><a title="Ahmedabad: કોરોના બાદ આ રોગે ઉંચક્યું માથું, જાણો વિગત" href="https://ift.tt/3m2Kqne" target="">Ahmedabad: કોરોના બાદ આ રોગે ઉંચક્યું માથું, જાણો વિગત</a></h2>

from gujarat https://ift.tt/2XYGtIl

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...