મુખ્ય સામગ્રી પર જાઓ

Driving license અને RC : સરકારે વાહન ચાલકોને આપી રાહત, જાણો ડ્રાઇવિંગ લાયસન્સ અને RC માટેના શું છે નવા નિયમ

<p><strong>Driving license અને RC:</strong>આ પહેલા કાયદાકિય માન્યતા પ્રાપ્ત ન હતી. હવે દેશભરમાં ક્યાંય પણ વાહન ચાલક તેમના ડોક્યુમેન્ટસનુ ડિઝિટલી બતાવવું માન્ય ગણાશે. તે એવી રીતે જ માન્ય હશે, જે રીતે ડ્રાઇવિંગ લાયસન્સ છે.</p> <p>કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કરતા દેશભરના કરોડો વાહન ચાલકોને મોટી રાહત આપી છે.ઉલ્લેખનિય છે કે, સરકારના આ નિર્ણય બાદ દિલ્લી- એનસીઆર (Delhi-NCR) સહિત સમગ્ર દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC) સાથે રાખવાની જરૂર નહી પડે. હવે વાહન ચાલક ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગને&nbsp; ડીઝી લોકર (DigiLocker) અથવા એમ પરિવહન(m-Parivahan) મોબાઇલ એપમાં ડિજિટલી રાખેલા ડોક્યુમેન્ટસને બતાવી શકાશે.</p> <p><strong>મળી કાયદાકિય માન્યતા<br /></strong>કેન્દ્રીય પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયની તરફથી જાહેર કરાયેલા આદેશ બાદ હવે બધા જ રાજ્યોમાં m-Parivahan પરિવહન એપ અને DigiLocker સેવ કરેલા ડોક્યુમન્ટસ વેલિડ માનવામાં આવશે, તેના હવે કાયદાકિય માન્યતા અપાઇ છે. સરકાર તેને લઇને દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ન્યુઝપેપરમાં એડ આપીને આ મુદ્દે જાણકારી આપી રહી છે.</p> <p><strong>ઓરિજિનલ ડોક્યુમેન્ટસ જેટલી જ માન્ય<br /></strong>પરિવહન વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે. ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઇન્ફોર્સમેન્ટ બ્રાન્ચ ડિજિલોકર અને એમ પરિવહન એપ બતાવવા પર ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી ઇલેક્ટ્રિક ફોર્મને વેલિડ માને છે. નોટિસમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, ડિજિટલ લોકર કે એમ-પરિવહન પર ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના ઇલેક્ટ્રિકટ રિકોર્ડને પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 પ્રોવીઝન્સ મુજબ ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સમાન માન્યતા હાંસિલ છે.</p> <p><strong>માત્ર આમને જ માન્યતા<br /></strong>Digilocker અથવા m-Parivahan App જેવા સરકાર દ્વારા અપ્રૂવ્ડ એપમાં&nbsp; એવા ડોક્યમેન્ટસને રાખવા સેફ&nbsp; અને વેલિડ મનાય છે પરંતુ&nbsp; તેને ડિજિટલ રૂપમાં સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાતા બીજા એપ્સને ઓરિજિનલ ડોક્યુમન્ટસની માન્યતા પ્રાપ્ત નથી.</p> <p>સરકારના જણાવ્યાં મુજબ &nbsp;ડીજીલોકર (Digilocker)અને એમ-પરિવહન (m-Parivahan) માં જો આપ &nbsp;ડોક્યુમેન્ટ્સ બતાવશો તો તે ટ્રાફિક પોલીસ આપને &nbsp;ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વ્હીકલ આરસીની હાર્ડ કોપી બતાવવા હવે મજબુર નહી કરી શકે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><a title="India Corona Cases: દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા 30 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો" href="https://ift.tt/3Cu9Z7i" target="">India Corona Cases: દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા 30 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો</a></p> <p><br /><a title="મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, સમુદ્રમાં ડૂબી ગયેલ ત્રણ બાળકોની શોધખોળ શરૂ, કોન્સ્ટેબલે બેના જીવ બચાવ્યા" href="https://ift.tt/3kp7RYp" target="">મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, સમુદ્રમાં ડૂબી ગયેલ ત્રણ બાળકોની શોધખોળ શરૂ, કોન્સ્ટેબલે બેના જીવ બચાવ્યા</a></p> <p><br /><a title="Apple iOS 15 Updates: iOS 15 અને iPadOS 15 આજે થશે રિલીઝ, જાણો નવા ક્યા ફીચર્સ મળશે" href="https://ift.tt/3EBlLi3" target="">Apple iOS 15 Updates: iOS 15 અને iPadOS 15 આજે થશે રિલીઝ, જાણો નવા ક્યા ફીચર્સ મળશે</a></p>

from india https://ift.tt/3lWH45t

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...