મુખ્ય સામગ્રી પર જાઓ

Fact Check: સુપ્રીમ કોર્ટે શિક્ષકોને વાહનો પર લોગો લગાવવાની આપી છૂટ ? જાણો મોદી સરકારે શું કર્યો ખુલાસો

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે, જે પૈકી અમુક ભ્રામક હોય છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં સુપ્રીમ કોર્ટે શિક્ષકોને વાહનો પર લોગો લગાવવાની છૂટ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ દાવો ખોટો છે.</p> <p><strong>વાયરલ મેસેજની શું છે હકીકત</strong></p> <p>પીઆઈબી ફેક્ટ ચેકે, ટ્વીટ કરીને લખ્યું, સુપ્રીમ કોર્ટે ટીચર્સને તેમના વાહનો પર લોગો લગાવવાની છૂટ આપી હોવાના દાવો કરવામાં આવ્યો છે. આ દાવો બોગસ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આવો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. આવા ખોટા મેસેજને ફોરવર્ડ કરવાતી બચો.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A post claiming that the Supreme court has approved a logo for teachers to put on their vehicles is in circulation.<a href="https://twitter.com/hashtag/PIBFactCheck?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#PIBFactCheck</a><br /><br />▶️This claim is <a href="https://twitter.com/hashtag/Fake?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Fake</a>.<br /><br />▶️No such directive has been issued by the Supreme court.<br /><br />▶️Refrain from forwarding such false messages. <a href="https://t.co/3QYzYI3eQ8">pic.twitter.com/3QYzYI3eQ8</a></p> &mdash; PIB Fact Check (@PIBFactCheck) <a href="https://twitter.com/PIBFactCheck/status/1438090890338201602?ref_src=twsrc%5Etfw">September 15, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="Gujarat New Cabinet: 'દાદા'ના મંત્રીમંડળમાં કોને કોને મળ્યું સ્શાન ? જુઓ 5 તસવીર" href="https://ift.tt/2XoLt8A" target="">Gujarat New Cabinet: 'દાદા'ના મંત્રીમંડળમાં કોને કોને મળ્યું સ્શાન ? જુઓ 5 તસવીર</a></strong></h2> <h2><a title="આસામના 4 વર્ષના બાળકે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ પાસે માંગ્યો ન્યાય , વીડિયો થયો વાયરલ" href="https://ift.tt/2Z6zdul" target="">આસામના 4 વર્ષના બાળકે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ પાસે માંગ્યો ન્યાય , વીડિયો થયો વાયરલ</a></h2> <h2><a title="Relationship Tips:&nbsp;તમારી ક્રશને ઈમ્પ્રેસ કરવી છે ? આ ચાર બાબતોથી રહો દૂર" href="https://ift.tt/3lr60lf" target="">Relationship Tips:&nbsp;તમારી ક્રશને ઈમ્પ્રેસ કરવી છે ? આ ચાર બાબતોથી રહો દૂર</a></h2>

from india https://ift.tt/3nHSc8z

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...