મુખ્ય સામગ્રી પર જાઓ

મોદી સરકારને ઘેરનાર જાણીતા નિવૃત્તિ IAS અધિકારી હર્ષ મંદર EDની ઝપેટમાં, ઘર-ઓફિસ પર દરોડા - સૂત્ર

<p>નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી સરકારને ઘેરનાર જાણીતા નિવૃત્ત IAS અધિકારી હર્ષ મંદરના ઘર અને ઓફિસ પર દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે નવી દિલ્હીમાં તેમના ઘર અને ઓફિસ પર આ દરોડો પડ્યા છે. હર્ષ મંદરને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના માનવામાં આવે છે. તેઓ યુપીએ સરકારમાં સલાહકાર પરિષદના સભ્ય હતા.</p> <p>ઇડીએ હર્ષ મંદર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમમાં પણ દરોડા પાડ્યા છે. આ વર્ષે જુલાઈમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) એ દિલ્હી હાઈકોર્ટ પાસે માંગ કરી હતી કે હર્ષ મંદર સાથે જોડાયેલા ચિલન્ડ્રન હોમ પર કાર્રવાઈ કરવામાં આવે. જોકે, હર્ષ મંદર ગુરુવારે વહેલી સવારે ફેલોશિપ કાર્યક્રમ માટે જર્મની જવા રવાના થયા હતા.</p> <p><strong>હર્ષ મંદરે અનેક પ્રસંગોએ કેન્દ્રને સવાલ કર્યા હતા</strong></p> <p>હર્ષ મંદર ઘણી વખત ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે વિરોધ કરતા જોવા મળ્યા છે. દિલ્હીમાં થયેલી હિંસાના ચાર્જશીટમાં હર્ષ મંદરનું નામ પણ છે. ત્યારે હર્ષ મંદર પર નાગરિકતા સુધારા કાયદા (CAA) નો વિરોધ કરી રહેલા લોકોને ઉશ્કેરવાનો આરોપ હતો. આ સિવાય ન્યાયતંત્ર વિશે તિરસ્કારજનક વાતો કહેવાનો આરોપ પણ હતો. હર્ષ મંદર પર આંદોલન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો અને દિલ્હી હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ છે.</p> <p>હર્ષ મંડેર IAS ઓફિસર હતા, પરંતુ 2002 ના ગુજરાત રમખાણોથી દુઃખી થયા બાદ તેમણે નોકરી છોડી દીધી અને બાદમાં તેમણે સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્ય હતા જેની અધ્યક્ષતા સોનિયા ગાંધીએ કરી હતી.</p> <h2 class="article-title "><a title="પીએમ મોદીએ નવા &lsquo;ડિફેન્સ કોમ્પલેક્સ&rsquo;નું કર્યું ઉદ્ઘાટન, સંરક્ષણ મંત્રાલયના 7 હજાર કર્મચારીઓ થયા શિફ્ટ" href="https://ift.tt/3lvQrIN" target="">પીએમ મોદીએ નવા &lsquo;ડિફેન્સ કોમ્પલેક્સ&rsquo;નું કર્યું ઉદ્ઘાટન, સંરક્ષણ મંત્રાલયના 7 હજાર કર્મચારીઓ થયા શિફ્ટ</a></h2> <h2 class="article-title "><a title="India Corona Cases: દેશમાં 4 દિવસ બાદ ફરીથી નોંધાયા 30 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 431 લોકોના મોતથી ફફડાટ" href="https://ift.tt/3nzmPx3" target="">India Corona Cases: દેશમાં 4 દિવસ બાદ ફરીથી નોંધાયા 30 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 431 લોકોના મોતથી ફફડાટ</a></h2>

from india https://ift.tt/3zjzGp8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...