મુખ્ય સામગ્રી પર જાઓ

પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર આ ખેલાડી છે IAS અધિકારી, જાણો ક્યાં છે કલેક્ટર ? કઈ રીતે સ્પોર્ટ્સ તરફ વળ્યા ?

<p><strong>ટોક્યોઃ</strong> ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેઈમ્સમાં રવિવારે છેલ્લા દિવસે ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. બેડમિન્ટનમાં&nbsp;સુહાસ યથિરાજ ફાઇનલ મેચમાં ફ્રેન્ચ ખેલાડી લુકાસ મઝુર સામે હારી જતા તેમને સિલ્વર મેડલ જીતીને ભારતને વધુ એક મેડલ અપાવ્યો હતો. સુહાસ યતિરાજ આઈએએસ અધિકારી છે અને ઉત્તર પ્રદેશના નોઈડાના નોઇડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ) એટલે કે કલેક્ટર છે. &nbsp;</p> <p>લુકાસ મઝુર સામેની સુહાસ યથિરાજની ફાઈનલ મેચ&nbsp;3&nbsp;સેટ સુધી ચાલી હતી. સુહાસે પહેલી ગેમ&nbsp;21-15થી જીતી હતી. જો કે ઝકુરે તે પછી જોરદાર દેખાવ કરતાં સુહાસ યથિરાજ પછીની &nbsp;બંને ગેમ કઠિન મુકાબલામાં હારી ગયા હતા. &nbsp;લુકાસ મઝુરે છેલ્લી બંને રમત&nbsp;21-15, 17-21થી જીતી હતી. પેરાલિમ્પિક્સ બેડમિન્ટનમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. સુહાસે&nbsp;SL-4&nbsp;કેટેગરીમાં આ મેડલ જીત્યો છે.&nbsp;SL-4&nbsp;માં એવા પેરા એથ્લીટનો સમાવેશ થાય છે કે જેમને ચાલવા-દોડવામાં થોડી મુશ્કેલી હોય છે.</p> <p>સુહાસ યથિરાજ &nbsp;2007ની યુપી કેડરના &nbsp;IAS&nbsp;અધિકારી છે. મૂળ બેંગલુરૂના સુહાસનું યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ આગ્રામાં પોસ્ટિંગ થયું હતું. સુહાસ પોતાની ડ્યુટી પૂરી થયા બાદ સુહાસ સમય કાઢીને બેડમિન્ટન રમવા જતા હતા. ધીરે ધીરે તેમણે પ્રોફેશનલ રીતે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અને હવે પેરાલિમમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને તેમણે ઈતિહાસ રચ્યો છે.</p> <p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુહાસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, સેવા અને રમતગમતનો અદભૂત સંગમ! સુહાસ યથિરાજે પોતાના અસાધારણ પ્રદર્શનથી આપણા સમગ્ર રાષ્ટ્રની કલ્પના પર કબજો કરી લીધો છે. બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. ભવિષ્યના પ્રયત્નો માટે પણ સારી શુભકામનાઓ.<br />યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુહાસને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, &nbsp;તમે મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તમારી આ સિધ્ધિ દેશના ખેલાડીઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે.</p> <h2><a title="કેરળમાં 12 વર્ષના બાળકનો ભોગ લેનારા ખતરનાક નિપા વાયરસનો&nbsp;કઈ રીતે લાગે છે ચેપ ? શું હોય છે લક્ષણો ?&nbsp;" href="https://ift.tt/3yKQzsO" target="">કેરળમાં 12 વર્ષના બાળકનો ભોગ લેનારા ખતરનાક નિપા વાયરસનો&nbsp;કઈ રીતે લાગે છે ચેપ ? શું હોય છે લક્ષણો ?&nbsp;</a></h2>

from india https://ift.tt/3h67Bvr

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...