મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases: દેશમાં 24 કલાકમાં નોંધાયા 29,616 નવા કેસ, 290 લોકોના મોત

<p><strong>India Coronavirus Update:</strong> &nbsp;&nbsp;ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 29,616 નવા કેસ અને 290 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,046 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.</p> <p>દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 17,983નવા કેસ નોંધાયા હતા અને 127 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. કેરળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 45,97,293 થઈ છે. જ્યારે મૃતકોનો આંકડો 24,318 પર પહોંચ્યો છે.</p> <p><strong>છેલ્લા નવ દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>16 સપ્ટેમ્બરઃ 30,570</li> <li>17 સપ્ટેમ્બરઃ34,403</li> <li>18 સપ્ટેમ્બરઃ 35,662</li> <li>19 સપ્ટેમ્બરઃ30,773</li> <li>20 સપ્ટેમ્બરઃ 30,256</li> <li>21 સપ્ટેમ્બરઃ 26,115</li> <li>22 સપ્ટેમ્બરઃ 26,964</li> <li>23 સપ્ટેમ્બરઃ 31,923</li> <li>24 સપ્ટેમ્બરઃ 31,382</li> </ul> <p><strong>દેશમાં કોરોનાની શું છે સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 24 હજાર 419</li> <li>કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 28 લાખ 76 હજાર 319</li> <li>કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 01 હજાર 442</li> <li>કુલ મોતઃ 4 લાખ 46 હજાર 658</li> </ul> <p><strong>દેશમાં કેટલા લોકોને અપાઈ રસી</strong></p> <p>કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 84,89,29,160 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,04,051 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.&nbsp; &nbsp;જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Out of 29,616 new COVID cases &amp; 290 deaths across India, 17,983 cases and 127 deaths were reported in Kerala, yesterday</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1441618065767088141?ref_src=twsrc%5Etfw">September 25, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી. &nbsp;</p>

from india https://ift.tt/3EOoSn5

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...