મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases: દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 61 ટકા કેરળમાં, એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખની અંદર

<p><strong>India Coronavirus Update</strong>: &nbsp;&nbsp;સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ અને 276 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 29,631 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. &nbsp;દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 15,951 નવા કેસ નોંધાયા હતા અને 165 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. &nbsp;</p> <p><strong>છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>16 સપ્ટેમ્બરઃ 30,570</li> <li>17 સપ્ટેમ્બરઃ34,403</li> <li>18 સપ્ટેમ્બરઃ 35,662</li> <li>19 સપ્ટેમ્બરઃ30,773</li> <li>20 સપ્ટેમ્બરઃ 30,256</li> <li>21 સપ્ટેમ્બરઃ 26,115</li> <li>22 સપ્ટેમ્બરઃ 26,964</li> <li>23 સપ્ટેમ્બરઃ 31,923</li> <li>24 સપ્ટેમ્બરઃ 31,382</li> <li>25 સપ્ટેમ્બરઃ 29,616</li> <li>26 સપ્ટેમ્બરઃ 28,326</li> </ul> <p><strong>દેશમાં કોરોનાની શું છે સ્થિતિ</strong></p> <ul> <li>કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 78 હજાર 786</li> <li>કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 31 હજાર 972</li> <li>કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 99 હજાર 920</li> <li>કુલ મોતઃ 4 લાખ 47 હજાર 194</li> </ul> <p><strong>દેશમાં કેટલા લોકોને અપાઈ રસી</strong></p> <p>દેશમાં અત્યાર સુધીમાં 86,01,59,011 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 38,18,362 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.&nbsp; &nbsp;જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. &nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Out of 26,041 new <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVID19</a> cases &amp; 276 deaths across India, 15,951 cases and 165 deaths were reported in Kerala, yesterday.</p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1442334974426845184?ref_src=twsrc%5Etfw">September 27, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p>લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી. &nbsp;</p>

from india https://ift.tt/3ucKqF4

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...