મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Updates: દેશમાં 5 દિવસ બાદ 40 હજારથી ઓછા આવ્યાં કોરોના કેસ, 24 કલાકમાં 219ના મોત

<p><strong>India Coronavirus Updates:</strong>ભારતમાં કોરોના સંકટ યથાવત છે. દરરોજ અંદાજિત 40 હજાર કેસ વધી રહ્યાં છે. આજે સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી તાજા આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 38,948 નવા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 219 કોરોના સંક્રમિતોનો જીવ ગયો. 43,903 લોકોથી રિકવર થયા. એટલે કે 5174 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા છે.</p> <p><strong>&nbsp;</strong>&nbsp;આ પહેલા દેશમાં સતત 5 દિવસ 40 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યાં હતા..મંગળવારે 41965, બુધવારે 47092 ગુરૂવારે 45352, શનિવારે 42766 કેસ આવ્યાં હતા.</p> <p><strong>ભારતમાં કોરોનાના કુલ કેસ<br /></strong>કોરોના મહામારીની શરૂઆતથી માંડીને&nbsp; અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 30 લાખ 27 હજાર સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 752 લોકોના મોત થઇ ગયા છે. અત્યાર સુધીમાં 3 કરોડ 21 લાખ 81 હજાર લોકો રિકવર થઇ ગઇ. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાં 4 લાખથી વધુ છે.&nbsp; કુલ 4 લાખ 4 હજાર 874 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.</p> <p>કોરોનાના કુલ કેસ &ndash; 3 કરોડ 30 લાખ 27 હજાર 621</p> <p>કુલ ડિસ્ચાર્જ &ndash; 3 કરોડ 21 લાખ 81 હજાર 995</p> <p>કુલ એક્ટિવ કેસ&nbsp; - 4&nbsp; લાખ 4 હજાર 874</p> <p>કુલ મોત &ndash; 4 લાખ&nbsp; 40 હજાર 752</p> <p>કુલ રસીકરણ -&nbsp; 68 કરોડ 75 લાખ 41 હજારને ડોઝ અપાઇ</p> <p><strong>કેરળમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ<br /></strong>દેશમાં&nbsp; સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં રવિવારે કોવિડના 26,701 નવા કેસ સામે આવતાની સાથે કોરોના વાયરસથી સંક્રમિત કુલ સંખ્યા વધીને&nbsp; 42 લાખ 7 હજાર 838 થઇ ગયા. જ્યારે 74 વધુ મોત થતાં મૃતકોની સંખ્યા21,496 પર પહોંચી ગઇ છે. કેરળના વિભિન્ન જિલ્લામાં આ સમય 6,24301 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જેમાંથી 33,240 લોકો હોસ્પિટલમાં ભરતી છે.</p> <p><strong>69 કરોડ વેક્સિનેટ થયા<br /></strong>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 5 સપ્ટેમ્બર સુધી દેશભરમાં&nbsp; 68 કરોડ 75 લાખ 41 હજાર લોકોને કોરોના વેક્સિનની ડોઝ અપાઇ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોમાં 25,23 લાખ રસી લગાવવામાં આવી તો ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંઘાન પરિષદ (ICMR) મુજબ અત્યાર સુધી 53.14 કરોડ લોકોના કોરોના ટેસ્ટ થયા છે. ગત દિવસોમાં 14.10 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો. જેનો પોઝિટિવિટી રેટ 3ટકાથી ઓછો છે.</p> <p>દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.42 ટકા છે.&nbsp; એક્ટિવ કેસ 1.24 ટકા છે.&nbsp; કોરોનાના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત હવે 7માં સ્થાન પર છે કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે&nbsp; ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકા,&nbsp; બ્રાઝિલ, બાદ સૌથી વધુ મોત પણ ભારતમાં થયા છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/2Ykss7x

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...