મુખ્ય સામગ્રી પર જાઓ

અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden એ કોરોના રસીનો ત્રીજો ડોઝ લીધો, જાણો લોકોને શું કરી અપીલ....

<p>કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયું છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 23 કરોડથી વધુ લોકો આ રોગચાળાથી પ્રભાવિત થયા છે. ત્યારે &nbsp;મોટાભાગના દેશોમાં કોરોના સામે રક્ષણ આપવા માટે રસી આપવામાં આવી રહી છે. આ ક્રમમાં યુએસ પ્રમુખ જો બિડેનને સોમવારે COVID-19 રસીનો બૂસ્ટર શોટ આપવામાં આવ્યો છે.</p> <p>વ્હાઇટ હાઉસે માહિતી આપતા કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેનને વ્હાઇટ હાઉસમાં તેમની COVID-19 રસી બૂસ્ટર શોટ લીધો છે. ફેડરલ હેલ્થ ઓફિસરોએ બૂસ્ટર ડોઝની મંજૂરી આપ્યા બાદ બિડેનને ફાઇઝર રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે.</p> <p>બૂસ્ટર શોટ લેતા પહેલા, બિડેને કહ્યું: 'અમે જાણીએ છીએ કે આ રોગચાળાને હરાવવા અને જીવન બચાવવા, અમારા બાળકોને સુરક્ષિત રાખવા, અમારી શાળાઓ ખુલ્લી રાખવા, આપણી અર્થવ્યવસ્થા ચાલુ રાખવા માટે આપણે રસી લેવી જરૂરી છે.&rsquo;</p> <p><strong>લોકોને રસી લેવા અપીલ કરી</strong></p> <p>બિડેનને આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે, તેમણે લોકોને કોરોના રસી લેવા માટે અપીલ કરી અને કહ્યું, 'કૃપા કરીને યોગ્ય કામ કરો. કૃપા કરીને આ શોટ્સ લો. તે તમારું જીવન બચાવી શકે છે અને તે તમારી આસપાસના લોકોનું જીવન બચાવી શકે છે.&rsquo;</p> <p>બિડેને કહ્યું છે કે 'બૂસ્ટર ડોઝ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી વધુ મહત્વની બાબત એ છે કે આપણે વધુ લોકોને રસી આપવી જોઈએ.' તેમણે વધુમાં કહ્યું કે 'મોટાભાગના અમેરિકનો યોગ્ય કામ કરી રહ્યા છે. 77 ટકાથી વધુ વયસ્કોએ ઓછામાં ઓછો એક ડોઝ લીધી છે. લગભગ 23 ટકા લોકોએ હજુ સુધી રસીનો એક પણ ડોઝ લીધો નથી.&rsquo;</p> <p>અહેવાલ છે કે જહોનસન એન્ડ જહોનસન નો બૂસ્ટર ડોઝ પણ ટૂંક સમયમાં અમેરિકામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, અમેરિકા ચોક્કસપણે કોરોનાના સંભવિત લહેરથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અન્ય દેશો આ બૂસ્ટર ડોઝના ખ્યાલ પર સવાલ ઉઠાવી રહ્યા છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે ગરીબ દેશો હાલમાં રસી કટોકટીનો સામનો કરી રહ્યા છે, આવી સ્થિતિમાં અમેરિકાએ પહેલા અન્ય જરૂરિયાતમંદ દેશોને રસીનો પુરવઠો વધારવો જોઈએ, પછી બૂસ્ટર્સ વિશે વિચારવું જોઈએ.</p>

from world https://ift.tt/39HpDQi

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...