મુખ્ય સામગ્રી પર જાઓ

Mann Ki Baat : PM મોદીએ મન કી બાતમાં જલ જીલણી એકાદશીનો ઉલ્લેખ કરીને શું કહ્યું ?

<p><strong>નવી દિલ્હીઃ</strong> પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં વિશ્વ નદી દિવસ પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે. આપણે ત્યાં નદીને માતા માનવાની પરંપરા છે. આપણે ત્યાં ઘરમાં બાળકો દરેક દિવસને યાદ રાખે છે પરંતુ એક દિવસ એવો છે જે આપણે બધાએ યાદ રાખવો જોઈએ. આ દિવસ વિશ્વ નદી દિવસ છે અને તે ભારતની પરંપરા સાથે ખૂબ સુસંગત છે.</p> <p>પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં કહેવાય છે કે &ldquo;पिबन्ति नद्यः, स्वय-मेव नाम्भः'' અર્થાત નદીઓ પોતાનું જળ ખુદ નથી પીતી પરંતુ પરોપકાર માટે આપે છે.</p> <p><strong>શું કહ્યું મોદીએ</strong></p> <p>મોદીએ કહ્યું, ભારતના પશ્ચિમ ભાગના રાજ્યો ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં પાણીની તંગી રહેતી હતી અને દુકાળનો સામનો કરતા હતા. ગુજરાતમાં વરસાદની શરૂઆત વખતે લોકો જલ જીલણી એકાદશી ઉજવે છે. આજે આપણે તેને Catch The Rain કહીએ છીએ. આ તેમાં જળના એક એક ટીપાને સમાવી લેવાની વાત છે &ndash; જળ જીલણી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">In the western parts of India, especially Gujarat and Rajasthan, there is scarcity of water and suffer droughts. In Gujarat, at the beginning of the rainy season people celebrate 'Jal-Jilani Ekadashi' it is similar to what we call today 'Catch the Rain': PM Narendra Modi <a href="https://t.co/seV2K5lqtC">pic.twitter.com/seV2K5lqtC</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1442003778815684610?ref_src=twsrc%5Etfw">September 26, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>ક્યારે&nbsp; આવે છે જળ જીલણી એકાદશી</strong></p> <p>ભાદરવા સુદ અગિયારસને જળ જીલણી એકાદશી તરીકે ઓળખવામાં આવેછે. આ દિવસે ભગવાન ઠાકોરજીને સ્નાન કરાવવાનું વિશેષ મહત્વ છે.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ગુજરાતી ક્રિકેટરના પિતાનું થયું નિધન, જાણો વિગત" href="https://ift.tt/2Zo5QDE " target="">ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ગુજરાતી ક્રિકેટરના પિતાનું થયું નિધન, જાણો વિગત</a></strong></h2> <h2><a title="23 વર્ષની રીસર્ચર યુવતીએ ડોલ્ફિન સાથે માણ્યું સેક્સ, બંને અલગ થતાં આઘાતમાં ડોલ્ફિને કરી લીધો આપઘાત, જાણો અનોખી લવ સ્ટોરી...." href="https://ift.tt/3CKTunA" target="">23 વર્ષની રીસર્ચર યુવતીએ ડોલ્ફિન સાથે માણ્યું સેક્સ, બંને અલગ થતાં આઘાતમાં ડોલ્ફિને કરી લીધો આપઘાત, જાણો અનોખી લવ સ્ટોરી....</a></h2> <h2><a title="C.R. પાટીલ-નીતિન પટેલના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોનાં&nbsp;કપાયાં&nbsp;ખિસ્સાં, જાણો ક્યાં અને શું હતો કાર્યક્રમ ?&nbsp;" href="https://ift.tt/2XYGtIl" target="">C.R. પાટીલ-નીતિન પટેલના કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોનાં&nbsp;કપાયાં&nbsp;ખિસ્સાં, જાણો ક્યાં અને શું હતો કાર્યક્રમ ?&nbsp;</a></h2>

from gujarat https://ift.tt/3i7ZVJC

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...