મુખ્ય સામગ્રી પર જાઓ

Mumbai-Ahmedabad bullet train: મુંબઇ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, રેલવેએ ખાસ મશીન કર્યું લોન્ચ, જાણો કઇ રીતે કરશે કામ

<p><strong>Mumbai-Ahmedabad bullet train:</strong> આ વિશાળકાય મશીન રેલ કોરિડોર પર ઝડપથી પુલ નિર્માણમાં કામ આવશે. આ મશીન FSLM ટેકનિક પર કામ કરે છે. જે અન્ય ટેકનિકની સરખામણીમાં ઝડપથી છે</p> <p>ભારતીય રેલવેએ મુંબઇ-અમદાવાદ રૂટ પર પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ગતિ લાવવા માટેની કવાયત હાથ ઘરી છે. રેલવેએ 508 કિલોમીટર લાંબા રૂટ પર હાઇ સ્પીડ રેલ કોર્રિડોર પર પુલ નિર્માણ માટે વિશેષ રીતે એક વિશાળકાય મશીન&nbsp; સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. મુંબઇ- અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ (MAHSR) હેઠળ વિશાળકાય મશીન (Full Span Launching Equipment-Straddle Carrier and Girder Transporter) રેલ કોરિડોર પર ઝડપથી પુલના નિર્માણ કરવા માટે કામ આવશે.</p> <p>આ મશીન Full Span Launching Methodology(FSLM) પર કામ કરે છે. જે અન્ય ટેકનિકની સરખામણીમાં ખૂબ જ ઝડપી છે. આ જ કારણ છે કે, આ ટેકનિકનો ઉપયોગ આજકાલ દુનિયા ભરમાં કરવામાં આવી રહ્યો છે. તેની મદદથી ડબલ ટ્રેક પર પુલોનું નિર્માણ માટે ગર્ડરો (girders)ને એક વખત તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેને લોન્ચ કરવાના કામમાં પણ ગતિ આવશે. આ સાથે હવે &nbsp;ભારત આ ટેકનિક યુઝ કરનાર &nbsp;ઇટલી, નોર્વે , કોરિયા અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થઇ ગયો છે. જે આ પ્રકારના મશીનને ડિઝાઇન કરીને તેનું મેન્યુફેકચરિંગ કરે છે.</p> <p><strong>&nbsp;</strong><strong>લાર્સન એન્ડ ટૂબોએ તૈયાર કર્યુ મશીન </strong></p> <p>આ FSLM મશીનને ઇન્ફાક્સ્ટ્રકચર ક્ષેત્રની ટોપની કંપની લાર્સન એન્ડ ટૂબ્રો(L&amp;T)એ તૈયાર કર્યું છે. તેમનું નિર્માણ L&amp;Tના કાંચીપુરમ, ચેન્નઇ સ્થિત મેન્યુફેક્ચિરિંગ પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. આ કંપનીએ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટર પ્રાઇઝ (MSME) વિસ્તારની&nbsp; 55 કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. વાપી અને અમદાવાદ વચ્ચે 237 કિલોમીટર&nbsp; લાંબા રૂટના ડિઝાઇન અને નિર્માણ માટે સરકાર પાસેથી&nbsp; 25,000 કરોડ રૂપિયાનું &nbsp;ટેન્ડર મળ્યું છે.</p> <p>મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર કુલ ખર્ચ 1.08 લાખ કરોડ આંકવામાં આવી છે. જેમા માટે જાપાન ઇન્ટરનેશનલ&nbsp; કો ઓપરેશન એજન્સી દ્વારા ફડિંગ પણ કરવામાં આવી રહી છે. આ સાથે મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ દ્રારા આ વિસ્તારમાં 90,000 લોકોને રોજગારી મળવાની શક્યતા છે. જેમાં ટેકનિકલી રીતે સ્કિલ્ડ, અનસ્કિલ્ડ 51,000 લોકોને રોજગારી મળશે.</p> <p>&nbsp;</p> <p><strong>&nbsp;</strong></p>

from india https://ift.tt/3z2n4Te

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...