મુખ્ય સામગ્રી પર જાઓ

Mumbai Rape Case: મુંબઇમાં ફરી એક નિર્ભયાની જિંદગી પિંખાઇ, ઓપરેશન બાદ થયું નિધન, જાણો હૃદય કંપાવતી ઘટના શું છે ?

<p><strong>Mumbai Rape:</strong>પોલીસે જણાવ્યું કે, મુંબઇમાં યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને &nbsp;લોખંડના પાઇપથી તેમના પ્રાઇવેટ અંગો પર હુમલો કરવામાં આવ્યો. રોડ કિનારે ઉભેલા ટેમ્પોની અંદર આ સમગ્ર ઘટના ઘટી હતી.</p> <p>દેશની આર્થિક રાજઘાની મુંબઇમાં હૃદય કંપાવી દેતી કિસ્સો સામે આવ્યો છે. અહીં સાકીનાકા વિસ્તારમાં 30 વર્ષની યુવતીની સાથે નિર્ભયા જેવી દરિંદગી થઇ છે. યુવતી સાથે રેપ બાદ બર્બરતા પણ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેની હાલત ગંભીર હતી. રાજવાડી હોસ્પિટલમાં ઓપરેશન બાદ લોહીની કમીના કારણે પીડિતાનું મોત થયું છે.</p> <p><strong>ટેમ્પોની અંદર કરવામાં આવ્યો રેપ</strong><br />સમગ્ર ઘટનાની વાત કરીએ તો ટેમ્પોની અંદર યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના 2012ની નિર્ભયા કાંડની યાદ ચોક્કસ અપાવે છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, &nbsp;ઘટનાના થોડા કલાક બાદ જ 45 વર્ષિય આરોપી મોહન ચૌહાનની ધરપકડ કરી લેવાઇ છે.&nbsp;</p> <p><strong>પ્રાઇવેટ પાર્ટ્સ પર લોખંડના પાઇપથી હુમલો</strong><br />પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે પોલીસ નિયંત્રણ કક્ષ ફોન આવ્યો કે, એક વ્યક્તિ એક મહિલાની ખૈરાની રોડ પર પિટાઇ કરી રહ્યો છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતાં જ ખૂનથી લથપથ મહિલા પડી હતી. પીડિતાને રાજવાડી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. પ્રાથમિક તપાસ દ્રારા જાણવા મળ્યું છે કે, પ્રાઇવેટ પાર્ટસ પર લોખંડથી હુમલો કરાયો અને પીડિતા પર દુષ્કર્મ ગુજરાવામાં આવ્યું છે.&nbsp;</p> <p><strong>આરોપી સામે હત્યા અને દુષ્કર્મનો કેસ નોંધાયો</strong><strong>&nbsp;</strong><br />આ ઘટના રોડ કિનારે ઉભેલા એક ટેમ્પોની અંદર ઘટી. અધિકારીએ જણાવ્યું કે, વાહનની અંદર લોહીના ડાઘ પણ મળ્યાં, ડોક્ટરના કહ્યાં મુજબ પીડિતાની હાલત ગંભીર છે. કેટલાક પુરાવાના આધારે કાર્યવાહી કરતા આરોપી ચૌહાનને ભારતીય દંડ સંહિતા (આઇપીસી) એક્ટ 307 (હત્યાના પ્રયાસ) અને 376 (રેપ)ના આરોપસર આગળની કાર્યવાહી ધરાઇ છે.</p> <p>સળીયો અંદર નાખવાથી પીડિતા મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમના આંતરડા બહાર આવી ગયા હતા બાદ &nbsp;પીડિતાને વેન્ટીલેટર પર રખાઇ હતી. &nbsp;ડોક્ટરે કહ્યું હતું કે, "ઓપરેશન બાદ મહિલાનું બોડી કઇ રીતે રિએક્ટ કરે છે તે પરથી કહી શકાય કે સ્થિતિ સુધરશે કે વધુ ગંભીર બનશે. હાલ જ્યાં સુધી સ્ટેબલ હેલ્થ ન રહે અન્ય હોસ્પિટલમાં પણ શિફ્ટ કરી શકાય તેમ નથી" જો કે દુર્ભાગ્યવશ યુવતીને જિંદગીને બચાવી નથી શકાય.</p> <p><strong>વર્ષ </strong><strong>2012</strong><strong>ની દિલ્લીની ઘટનાનું પુન</strong><strong>:</strong><strong>વર્તન </strong></p> <p>આ ભયંકર ઘટના<strong>&nbsp;</strong>ડિસેમ્બર 2012માં દિલ્લીમાં બનેલી ઘટનાની યાદ અપાવે છે. જેમાં ચાલતી બસમાં યુવતી સાથે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.જેના કારણે પીડિતાનું નિધન થયું હતું. આ ઘટનાને પગલે દેશમાં જનઆક્રોશ જોવા મળ્યો હતો.&nbsp;</p>

from india https://ift.tt/2YOtgSv

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...