મુખ્ય સામગ્રી પર જાઓ

PM મોદીના જન્મદિવસ પર વેક્સીનેશનનો રેકોર્ડ, 3 વાગ્યા સુધીનો આંકડો એક કરોડ 40 લાખને પાર

<p>નવી દિલ્હી:&nbsp;પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Modi Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં બપોરે 3 વાગ્યા સુધી 1 કરોડ 40 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય.</p> <p><strong>દરરોજ રસીના 2 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક</strong></p> <p>ભારતીય જનતા પાર્ટી (BJP) એ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2 કરોડ કોરોના રસી રસીકરણનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સમગ્ર વિશ્વમાં રસીનો સિંગલ ડોઝ લગાવનાર દેશ બની ગયો છે અને 62 ટકાથી વધુ પુખ્ત વસ્તીના લોકોને રસીનો ઓછામાં ઓછો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે.</p> <p><br />દેશમાં ચોથી વખત એક કરોડ વેક્સીનેશનનો આંકડો એક કરોડને પાર થયો છે. આ પહેલા 27 ઓગસ્ટે 1.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 31 ઓગસ્ટે 1.33 કરોડ વેક્સીન આપવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે 1.13 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા હતા. આજે પીએમ મોદીના જન્મદિવસે 1 કરોડ 40 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. આજે બે કરોડનું લક્ષ્યાંક છે.</p> <p>ભાજપ 2014 થી પીએમ મોદીનો જન્મદિવસ &lsquo;સેવા દિવસ&rsquo; તરીકે ઉજવી રહ્યો છે. જો કે, આ વખતે પાર્ટીએ આ દિવસે રેકોર્ડ રસીકરણ કરાવવાની યોજના તૈયાર કરી છે, જે સફળ જણાય છે. કોવિન એપ મુજબ, બપોરે 3 વાગ્યા સુધી 1 કરોડ 40 લાખ&nbsp; લોકોને રસી આપવામાં આવી છે, જે એક દિવસમાં આપવામાં આવતી સૌથી મોટી રસી છે.</p> <p><strong>પ્રથમ વખત 20 દિવસ સેવા દિવસ</strong><br />2014થી અત્યાર સુધી, દર વર્ષે ભારતીય જનતા પાર્ટી એક સપ્તાહને સેવા દિવસ તરીકે મનાવતી હતી પરંતુ આ વખતે સમય વધારીને 20 દિવસ કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે મોદીના 20 વર્ષના જાહેર જીવનને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ કાર્યક્રમને 20 દિવસ સુધી લંબાવી દીધો છે.</p> <p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા શુક્રવારથી 7 ઓક્ટોબર સુધીના 20 દિવસનું &lsquo;સેવા અને સમર્પણ&rsquo; અભિયાન ચલાવશે. આ સાથે પાર્ટી આ સમયગાળા દરમિયાન વડાપ્રધાનના જાહેર કાર્યાલયમાં બે દાયકા પૂર્ણ થયાની ઉજવણી પણ કરશે. મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને છેલ્લા 7 વર્ષથી વડાપ્રધાન હતા.</p> <p><strong>ખાદ્ય સામગ્રીની 14 કરોડ બેગનું વિતરણ કરવામાં આવશે</strong><br />આ અભિયાન અંતર્ગત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓને આરોગ્ય અને રક્તદાન શિબિરોનું આયોજન કરવા અને ગરીબોમાં અનાજ વિતરણ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ સંદર્ભે, પ્રધાનમંત્રીનું ચિત્ર ધરાવતી થેલીમાં ખાદ્ય સામગ્રીની 14 કરોડ બેગનું વિતરણ કરાશે.</p>

from india https://ift.tt/3Ev57kq

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...