મુખ્ય સામગ્રી પર જાઓ

PM Modi at Global COVID-19 summit: બ્રિટનની નવી ટ્રાવેલ એડવાઇઝરીના વિવાદ વચ્ચે PM મોદીએ કહ્યુ- ઇન્ટરનેશનલ પ્રવાસને  સરળ બનાવવો જોઇએ

<p>Global COVID-19 Summit: બ્રિટનના નવા ટ્રાવેલ નિયમો વચ્ચે વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે વેક્સિનેશન સર્ટિફિકેટની પરસ્પર માન્યતા મારફતે આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવો જોઇએ. વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ&nbsp; બાઇડેન તરફથી આયોજીત ગ્લોબલ કોવિડ-19 સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">To provide vaccines to the world, supply chains of raw materials must be kept open: PM Modi</p> &mdash; Press Trust of India (@PTI_News) <a href="https://twitter.com/PTI_News/status/1440719279922429956?ref_src=twsrc%5Etfw">September 22, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>નોંધનીય છે કે કોવિશિલ્ડને માન્યતા આપવાનો બ્રિટને ઇનકાર કરતા ભારતે કડક વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બ્રિટિશ સરકારે કોવિશિલ્ડને પોતાની ટ્રાવેલ એડવાઇઝરીમાં સામેલ કરી હતી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે કોવિશિલ્ડને યાત્રા સંબંધી બ્રિટિશ દિશાનિર્દેશોમાં મંજૂરી આપવામાં આવી હોય પરંતુ તેના બે ડોઝ લઇ ચૂકેલા ભારતીય પ્રવાસીઓને બ્રિટનમાં હજુ પણ 10 દિવસ ક્વોરેન્ટાઇન થવું પડશે. બ્રિટનના અધિકારીઓનું કહેવું છે કે મુખ્ય મુદ્દો વેક્સિન સર્ટિફિકેટનો છે નહી કે કોવિશિલ્ડનો. તેમણે કહ્યું કે, બંન્ને પક્ષ આ મુદ્દા પર પરસ્પર ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ પર તેની ચિંતાઓને બ્રિટન દ્ધારા સમાધાન નહી કરવા પર વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. ભારતના વિદેશ સચિવે આ નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા.</p> <p>વડાપ્રધાન મોદીએ કોવિડ સંમેલનમાં કહ્યું કે, ભારતે 95 અન્ય દેશો અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો સાથે પોતાની રસી પુરી પાડી છે. ભારતમાં 20 કરોડથી વધુ ભારતીયોનું સંપૂર્ણ રસીકરણ થઇ ચૂક્યું છે. ભારતમાં કોવિડની રસીનું ઉત્પાદન વધશે અમે અન્ય દેશોને પણ તેની સપ્લાય કરવામાં સક્ષમ બનીશુ.</p> <p><br />વડાપ્રધાને કહ્યુ કે, દુનિયાને રસી આપવા માટે કાચા માલની સપ્લાયની ચેઇન ખુલ્લી રાખવી જોઇએ. વડાપ્રધાન મોદી ચાર દિવસના પ્રવાસ પર બુધવારે અમેરિકા રવાના થયા હતા.</p>

from world https://ift.tt/3AA8bcn

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...