મુખ્ય સામગ્રી પર જાઓ

અમેરિકા પ્રવાસથી પરત ફર્યાં PM મોદી, એરપોર્ટ પર જેપી નડ્ડાએ કર્યું ભવ્ય સ્વાગત કહ્યું, 'દુનિયાની નજરમાં ભારતની તસવીર બદલાય ગઇ'

<p><strong>નવી દિલ્લી</strong>: વડાપ્રધાન મોદી ચાર દિવસના અમેરિકાના પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા હતા. વડાપ્રધાન મોદી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યા એ સાથે ભાજપના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષના આદેશ ગુપ્તા, રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ, ભાજપ નેતા ડોક્ટર હર્ષવર્ધન, દિલ્હીના સાંસદો સહિત તમામ નેતાઓ હાજર રહ્યા હતા.</p> <p>આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓ એરપોર્ટ બહાર વડાપ્રધાનના સ્વાગતમાં એકઠા થયા હતા. દેશના અલગ અલગ રાજ્યોના લોકો પારંપરિક પરિધાનમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી અને અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.</p> <p>ભાજપના&nbsp;રાષ્ટ્રીય&nbsp;અધ્યક્ષ&nbsp;જેપી&nbsp;નડ્ડાએ&nbsp;કહ્યું&nbsp;કે, દુનિયાની નજરોમાં પણ ભારતની છબી હવે બદલાઇ છે. &nbsp;એક&nbsp;ગ્લોબલ&nbsp;લીડરના&nbsp;રૂપમાં&nbsp;વડાપ્રધાન&nbsp;મોદીએ&nbsp;જે&nbsp;કામ&nbsp;કર્યું&nbsp;છે&nbsp;તે&nbsp;બદલ&nbsp;હું&nbsp;તેમનું&nbsp;હાર્દિક&nbsp;અભિનંદન&nbsp;કરુ&nbsp;છું.&nbsp;દિલ્હીની&nbsp;જનતા&nbsp;સવારથી&nbsp;જ&nbsp;પોતાના&nbsp;નેતાનું&nbsp;સ્વાગત&nbsp;કરવા&nbsp;આવી&nbsp;છે.&nbsp;વડાપ્રધાન&nbsp;દિવસ&nbsp;રાત&nbsp;લોકોની&nbsp;સેવામાં&nbsp;લાગ્યા&nbsp;છે.&nbsp;મોદીજીના નેતૃત્વમાં ભારત બદલાઇ ચૂક્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વડાપ્રધાન મોદીનો સંબંધ જૂનો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ આ વાત પોતાના ભાષણમાં કરી હતી.&nbsp;</p> <p><strong>કેવો રહ્યો પ્રવાસ</strong></p> <p>PM મોદી અમેરિકાથી એક હાથ કાળી તો બીજા હાથ ભરેલો લઇને અમેરિકાથી પરત ફર્યાં છે. અફઘાનિસ્તાનના મુદ્દે હજું અમેરિકા વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ મોદીની દ્વીપક્ષીય વાતચીતમાંથી ભારત માટે કંઇ ખુશ થવા જેવા સમાચાર હાલ નથી સામે આવ્યાં.&nbsp; જો કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ચોક્કસ ભારતને ખુશ કરતા કેટલાક નિવેદન કર્યાં છે.</p> <p>અફઘાનિસ્તાનના મુદ્દે હજું અમેરિકા વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ મોદીની દ્વીપક્ષીય વાતચીતમાંથી ભારત માટે કંઇ ખુશ થવા જેવા સમાચાર હાલ નથી સામે આવ્યાં.&nbsp; જો કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ચોક્કસ ભારતને ખુશ કરતા કેટલાક નિવેદન કર્યાં છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3kJ58ta

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...