મુખ્ય સામગ્રી પર જાઓ

Punjab : પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ સિંદ્ધની પહેલી પ્રતિક્રિયા, જાણો શું આપ્યું નિવેદન ?

<p><strong>નવી દિલ્લીઃ</strong> પ્રદેશ અઘ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ નવજોતસિંહ સિંદ્ધુનું પ્રથમ નિવેદન સામે આવ્યું આવ્યું છે. નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, હું ન્યાય માટે લડતો રહીશ અને પંજાબના હિત માટે અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ગમે તેવું બલિદાન આપવા તૈયાર છું.&nbsp;</p> <p>પ્રદેશ અધ્યક્ષના પદ પરથી રાજીનામુ આપ્યાં બાદ ટ્વિટ પર એક વીડિયો પોસ્ટ કરીને નવજોત સિંદ્ધિએ કહ્યું કે, હું હાઇકમાન્ડને ગેરમાર્ગે ક્યારેય નહીં દોરુ. હું મારા છેલ્લા શ્વાસ સુધી સત્યની લડાઇ લડતો રહીશ. સિદ્ધુએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું.&nbsp;</p> <p>નવજોતસિંહ સિંદ્ધુ પંજાબના મુખ્યમંત્રી બનવા ઇચ્છતા હતા પરંતુ અમરિંદરના વિરોધી સૂરના કારણે આખરે પસંદગીનો કળશ ચન્ની પર ચરણજીત ચન્ની પર ઢોળાયો. નવજોત સિંહ સિંદ્ધુને હતું કે, મુખ્યમંત્રી પદ પર ભલે ચન્ની હોય પરંતુ દોરી સંચાર તેમના હાથમાં જ &nbsp;રહેશે પરંતુ સત્તા પર આવ્યાં બાદ ચરણજીત ચન્ની તેમના રીતે સ્વતંત્ર રીતે શાસન કરતા નવજોતસિંહ સુદ્ધુ વચ્ચે મતભેદ સર્જાયા અને આખરે તેમને રાજીનામુ ધરી દીધું.<br /><br /></p> <p>ગઈ કાલે પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી નવજોતસિંઘ સિદ્ધુએ રાજીનામું આપી દિધું હતું. તેમણે કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું ધરી દીધું છે. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, હું કોંગ્રેસ માટે કરતો રહીશ.</p> <p>આ અંગે મળતી માહિતી પ્રમાણે, પંજાબમાં બનેલી નવી સરકાર પછી નવા મંત્રીમંડળની રચના અને તેમને ખાતાઓની ફાળવણી અંગે વિશ્વાસમાં લેવામાં ન આવતાં તેઓ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણે તેમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. તેમના રાજીનામાને કારણે ફરી એકવાર પંજાબનું રાજકારણ ગરમાયું છે.&nbsp;<br /><br />પંજાબમાં રાજકીય ઘમાસાણ વચ્ચે CM ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે પંજાબના હિત માટેના તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબમાં મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે પંજાબમાં વીજળી બાબતે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, જેઓ તેમના જૂના બિલ ભરી શક્યા નથી તેમના કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. 2 KW સુધીના વીજ જોડાણ ધરાવતા લોકોના જોડાણો પુન જોડવામાં આવશે. તેમજ આ સાથે તમામ જૂના બાકી બિલ સરકાર ભરશે.</p>

from india https://ift.tt/3kM25jH

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...