મુખ્ય સામગ્રી પર જાઓ

Sidharth Shukla Death: .યુવાનોમાં વધી રહ્યું છે હાર્ટ અટેકનું જોખમ, એક્ટરના મોત પર ઉઠ્યાં. સવાલ, એક્સપર્ટે આપ્યા આ કારણો

<p><strong>Why heart attack is becoming common in young people these days:</strong> એક સમય હતો જ્યારે હાર્ટ સંબંધિત સમસ્યાને ઉંમર સાથે જોડીને જોવામાં આવતી હતી. સામાન્ય રીતે હૃદય રોગ કે હૃદય સંબંધિત કોઇ પણ બીમારી એક ઉંમરના તબક્કામાં જ થતી હતી. જો કે હવે સમય બદલાય રહ્યો છે. હવે હાર્ટની સમસ્યા નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળી રહી છે. યુવા વયમાં કયાં કારણે હૃદય સંબંધિત રોગ અને હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહ્યું છે જાણીએ...</p> <p><strong>&nbsp;</strong><strong>શું છે કારણ </strong></p> <p>હેલ્થ એકસ્પર્ટ માને છે કે, યુવા વર્ગમાં હાર્ટ અટેકનું મુખ્ય કારણ તેમની લાઇફ સ્ટાઇલ છે. તેમાં પણ સ્મોકિંગ, આલ્કોહોલ અને સ્ટ્રેસનો મેજર રોલ છે. જીવનશૈલી પ્રત્યે બેદરકારી પણ યુવાનો માટે ભારે પડી રહી છે. નાની ઉંમરમાં હાર્ટની બીમારીથી નવી જનરેશન સજાગ નથી હોતી.&nbsp; શરૂઆતમા નાના-નાના સંકેત પણ મળે છે અને લક્ષણો પણ વર્તાય છે પરંતુ મોટાભાગે યુવાનો તેને ઇગ્નોર કરે છે<strong>.</strong></p> <p>આ પણ વાંચો<a title=":Taliban on Kashmir: તાલિબાનના પ્રવક્તાનું મોટું નિવેદન, &lsquo;અમને કાશ્મીરના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર&rsquo;" href="https://ift.tt/3kO4nOe" target="">:Taliban on Kashmir: તાલિબાનના પ્રવક્તાનું મોટું નિવેદન, &lsquo;અમને કાશ્મીરના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર&rsquo;</a></p> <p>હાર્ટ અટેકનું બીજું મોટું કારણ ફિઝિકલ એક્ટિવિટી&nbsp; અથવા મૂવમેન્ટનો અભાવ પણ છે. કેટલાક કેસમાં લોકોની જોબ એવી હોય છે કે, તે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને એક પોઝિસનમાં કામ કરે છે અને કામના કારણે એક્સરસાઇઝનો ટાઇમ નથી મળતો. તેને બદલું પડશે. બહારનું ફૂડ પણ આ સ્થિતિ માટે જવાબદાર છે. જેનાથી કોલેસ્ટ્રોલ વધે છે. જે હૃદયના સ્વાસ્થ્યને ખરાબ કરે છે<strong>. </strong></p> <p><strong>શું છે ઉપાય</strong></p> <p>જો આપને હાઇ બીપી હોય. હાયાબિટીશ હોય, હાઇ કોલેસ્ટ્રોલ ડાયગ્નોસ થયું હોય તો તેને ગંભીરતાથી લો. નિયમિત ચેકઅપ કરાવો અને દવા લો, સ્મોકિંગને સંપૂર્ણ અવોઇડ કરો.&nbsp; આલ્કોહોલ ઇનટેકને સીમાની અંદર રાખો.&nbsp; પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડને ડાયટમાંથી દૂર કરો. આ સાથે કોઇપણ એક્સરસાઇઝને ડેઇલી રૂટીન બનાવો. કાર્ડિયો એક્સરસાઇઝ હાર્ટના હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.</p> <p>ડાયટમાં લીલા શાકભાજી અને ફળોને સામેલ કરો.&nbsp; મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહો. કોલ્ડ ડ્રિન્ક અને શુગર નિયંત્રિત માત્રામાં લો. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો. જેટલા આપ ખુશ રહેશો આનંદિત રહશો આપનું હૃદય પણ એટલું જ સ્વસ્થ રહેશે<strong>. </strong></p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3BElTLG

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...