મુખ્ય સામગ્રી પર જાઓ

કોણ છે ભારતની આ યંગ ઓફિસર, જેણે UNમાં ઇમરાન ખાનની બોલતી કરી દીધી બંધ?

<p>સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ કહ્યું કે, &ldquo; દુનિયાના &nbsp;દેશોને એવી જાણકારી છે કે, પાકિસ્તાનનો આતંકવાદીઓને શરણું આપવાનો અને તેનું સમર્થન કરવાનો ઇતિહાસ રહ્યો છે. આ જ તેની નીતિ છે. આ એક એવો દેશ છે. જેની ઓળખ વિશ્વ સ્તરે આતંકીઓના સમર્થક તરીકેની જ રહી છે.</p> <p>કાશ્મીરને લઇને પાકિસ્તાન તેની નાપાક વિચારસરણી બદલવાનું નામ નથી લેતું. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને રાષ્ટ્ર મહાસભામાં એક વખત ફરી કાશ્મીરનો રાગ આલોપ્યો છે. જો કે દરેક વખતની જેમ આ વખતે પણ તેને ભારત તરફથી મોટી ફટકાર મળી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબે બહુ ટૂંકમાં જ કહ્યું કે, આતંકવાદીઓનું ખુલ્લુ સમર્થન કરવાનું પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે.</p> <p>સ્નેહા દુબેએ રાઇટ ટૂ રિપ્લાયનો ઉપયોગ કરતા જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, &ldquo; આ પહેલી વખત નથી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્લેટફોર્મનો ઉપયોગ મારા દેશના ખોટા અને દુર્ભાનાપૂર્ણ પ્રચાર કરવા માટે કર્યો છે. પાકિસ્તાનના નેતા આવું કરીને તેમના દેશની દુ:ખદ સ્થિતિથી દુનિયાનું ધ્યાન હટાવવાની કોશિશ કરે છે. પાકિસ્તાન એક એવો દેશ છે. જ્યાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરે છે. જ્યારે સામાન્ય નાગરિક અને ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયના લોકો સાથે અત્યાચાર કરવામાં આવે છે. &nbsp;</p> <p><strong>કોન છે સ્નેહા દુબે?<br /></strong>ઇમરાન ખાનને સમગ્ર દુનિયાની સામે તેમનું ચરિત્ર ખુલ્લુ કરનાર સ્નેહા દુબેએ પહેલા પ્રયાસમાં જ યૂપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી હતી. તે 2012 બેંચની મહિલા અધિકારી હતી. આઇએફએસ બન્યા બાદ તેમની નિમણુક વિદેશ મંત્રાલયમાં થઇ હતી. તેમને 2014માં ભારતીય દુતાવાસ મેડ્રિકમાં મોકલાવમાં આવી. હાલ સ્નેહા દુબે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ છે. આંતરરાષ્ટ્રીય&nbsp; મામલેમાં રસ હોવાની સાથે સ્નેહા દુબેએ ભારતીય વિદેશ સેવામાં સામેલ થવાનો નિર્ણય કર્યો. સ્નેહાએ જેએનયુમાં અભ્યાસ કર્યો છે. તેમણે જએનયુમાં એમ.એ. અને એમ.ફીલ કર્યું છે. તેમની પ્રાથમિક શિક્ષા ગોવામાં થઇ હતી. ત્યારબાદ તેમણે પૂણેની ફર્ગ્યુસન કોલેજથી સ્નાતક કર્યું. સ્નેહાના પરિવારના કોઇ પણ સભ્ય સિવિલ સેવામાં નથી.</p> <p>આ રીતે ગોવા અને દિલ્લીની જવાહરલાલ યુનિવર્સિટીથી નીકળીને સ્નેહા દુબે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને દુશ્મન દેશની હકીકત પણ દુનિયાનની સામે નીડરતાથી રાખી રહી છે.</p>

from india https://ift.tt/3lRR7Zk

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...