મુખ્ય સામગ્રી પર જાઓ

UP Cabinet: મુખ્યમંત્રી યોગીએ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, જિતિન પ્રસાદને મળી આ જવાબદારી

<p>UP Cabinet: ઉત્તરપ્રદેશમાં આવતીકાલે યોગી કેબિનેટનું વિસ્તારણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાત નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી ટ્વિટ કરી તેની જાણકારી આપી હતી. કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને ટેકનિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે. જિતિન પ્રસાદ કૉંગ્રેસ છોડી થોડા મહિનાઓ પહેલા જ ભાજપમાં જોડાયા હતા.ત્યારથી તેને મંત્રી બનાવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ગઈ કાલે જ યોગી સરકારમાં નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાઈ હતી. પીના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.</p> <p>[tw]https://twitter.com/myogiadityanath/status/1442512859473137666[/tw]</p> <p>રાજ્ય મંત્રી પલટૂ રામને સૈનિક કલ્યાણ, હોમગાર્ડ, પ્રાંતીય રક્ષક અને નાગરિક સુરક્ષા વિભાગ, રાજ્યમંત્રી ડો.સંગીતા બળવંતને સહકાર વિભાગ આપવામાં આવ્યો છે, રાજ્યમંત્રી ધર્મવીર પ્રજાપતિને આદ્યોગિક વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. રાજ્ય મંત્રી છત્રપાલ સિંહ ગંગવારને મહેસુલ વિભાગની જવાબદારી મળી છે, રાજ્યમંત્રી સંજીવ કુમારને સમાજ કલ્યાણ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ વિભાગ, રાજ્ય મંત્રી દિનેશ ખાટીકને જળ શક્તિ અને પૂર નિયંત્રણ વિભાગની જવાબદારી મળી છે.</p> <p>મુખ્યમંત્રીએ ટ્વીટ કરી કહ્યુ- 'ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાં કાલે સામેલ થયેલા નવા સભ્યોને આજે વિભાગોની જવાબદારી પ્રાપ્ત થઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે તમારા બધાના કુશલ, અનુભવી અને કર્મઠ નેતૃત્વમાં સંબંધિત વિભાગ વિકાસની નવી ઉંચાઈઓ પર પહોંચશે. તમને બધાને ઉજ્જવળ કાર્યકાલ માટે અનંત શુભકામનાઓ.'</p> <p>ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાં રવિવારે સાત મંત્રીઓએ શપથ લીધા હતા. મંત્રીઓની પસંદગીમાં જાતીય અને પ્રાદેશિક સમીકરણ સાધતા આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવી છે. રાજ્યમાં જે સાત નવા મંત્રી બન્યા છે તેમાં ત્રણનો સંબંધ પછાત વર્ગ, ત્રણ દલિત સમાજ અને એક બ્રાહ્મણ સમુદાયથી છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપ સરકારનો આ ત્રીજો મંત્રીમંડળ વિસ્તાર છે.</p> <p>&nbsp;</p>

from india https://ift.tt/3CLcO42

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...