મુખ્ય સામગ્રી પર જાઓ

US FDA એ ફાઇઝરની કોરોના રસીના બૂસ્ટર ડોઝને આપી મંજૂરી, જાણો કોને મળશે આ રસી

<p><strong>ન્યૂયોર્કઃ</strong> અમેરિકામાં ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી મળી ગઈ છે. અમેરિકાના એફડીએ આ મંજૂરી આપી થછે. એફડીએના વિશેષજ્ઞ સલાહકારોની એક પેનલે કહ્યું કે, ફાઇઝર ઇંક અને BioNTech એસ ઈ દ્વારા બનાવવામાં આવેલી કોવિડ બૂસ્ટર ડોઝ ગંભીર બીમારીથી પીડિતા લોકોને આપવામાં આવશે.</p> <p>અમેરિકાની એફડીએ દ્વારા દેશમાં 16 વર્ષથી મોટા તમામ લોકને કોરોનાની ફાઇઝર રસીના બૂસ્ટર ડોઝ આપવાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. જોકે પેનલે 65 વર્ષથી મોટા અને ઉચ્ચ જોખમવાળા લોકો માટે ફાઇઝરના કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવી છે.</p> <p>એફડીએનો આ ફેંસલો બાઇડેન તંત્ર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. અમરેકિમાં ડેલ્ટા વેરિંયંટના મામલા વધ્યા બાદ તાજેતરમાં જ એક્સપર્ટે કોરોનાથી એકસ્ટ્રા બચાવ માટે બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી હતી. પેનલના સભ્યોએ બૂસ્ટર ડોઝ પર સેફ્ટી ડેટાનો&nbsp; ઉલ્લેખ કર્યો હતો ઉપરાંત વિશેષ સમૂહને બૂસ્ટર ડોઝ આપવાના ફેંસલા પણ પણ સવાલ ઉઠાવ્યો હતો. જે બાદ પેનલે 18-0થી ફેંસલો કર્યો કે વધારે જોખમ ધરાવતા અને 65 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઈએ.</p> <p>અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 4.20 કરોડને પાર થઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 6.73 લાખથી વધારે છે. છેલ્લા 24કલાકમાં અહીં 1.65 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે અને 2,500 લોકોના મોત થયા છે. અમેરિકામાં કેલિફોર્નિયામાં સૌથી વધુ સંક્રમિતો છે. જે બાદ ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂયોર્કનો નંબર આવે છે.</p> <h2><strong>આ પણ વાંચોઃ <a title="T-20 World Cup બાદ શાસ્ત્રી પણ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી આપશે રાજીનામું, જાણો વિગત" href="https://ift.tt/3Ay87K4" target="">T-20 World Cup બાદ શાસ્ત્રી પણ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી આપશે રાજીનામું, જાણો વિગત</a></strong></h2> <h2><a title="India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? માત્ર કેરળમાં જ 23,260 કેસ" href="https://ift.tt/3kmDbqS" target="">India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? માત્ર કેરળમાં જ 23,260 કેસ</a></h2> <h2><a title="Team India ના હેડ કોચ બનવાની રેસમાં કયા બે પૂર્વ દિગ્ગજ ખેલાડીના નામ છે મોખરે ? જાણો વિગત" href="https://ift.tt/2ZaIAJl" target="">Team India ના હેડ કોચ બનવાની રેસમાં કયા બે પૂર્વ દિગ્ગજ ખેલાડીના નામ છે મોખરે ? જાણો વિગત</a></h2>

from world https://ift.tt/3tUmLZJ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...