મુખ્ય સામગ્રી પર જાઓ

US રાષ્ટ્રપતિ બિડેનના ક્યા સંબંધિ ભારતમાં રહે છે જેની વાત સાંભળીને પીએમ મોદી પણ હસી પડ્યા

<p><strong>વોશિંગ્ટનઃ</strong> પીએમ મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન, આવા ઘણા પ્રસંગો હતા જ્યારે બંને નેતાઓ મોટેથી હસતા જોવા મળ્યા હતા. બેઠકમાં જો બિડેને પીએમ મોદીને એક કિસ્સો કહ્યો. તેમણે એક જૂની વાર્તા યાદ કરી કે જ્યારે તેઓ 1972 માં સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે બિડેન અટક ધરાવતા એક માણસે તેમને એક પત્ર લખ્યો હતો. પછી બિડેને કહ્યું, બિડેન અટકના લોકો પણ ભારતમાં રહે છે. તેમને શોધો અને મારી સાથે જોડાઓ. આ સાંભળીને બંને નેતાઓ મોટેથી હસ્યા.</p> <p>જો બિડેને મજાકમાં કહ્યું, ઇસ્ટ ઇન્ડિયા ટી કંપનીમાં કેપ્ટન જ્યોર્જ બિડેન હતા. તેણે ત્યાં રહીને એક ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા. જો બિડેને કહ્યું, હું તેને ક્યારેય શોધી શક્યો નથી. તેથી આ બેઠકનો સમગ્ર હેતુ મને આનો ઉકેલ લાવવામાં મદદ કરવાનો છે. આના પર વડાપ્રધાન મોદી સહિત બેઠકમાં બેઠેલા અન્ય લોકો હસ્યા હતા. પીએમ મોદીએ પણ ખૂબ જ રમૂજી રીતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, પ્રવાસ પર આવતા પહેલા મેં આવા દસ્તાવેજ શોધ્યા છે. હું બિડેન અટક ધરાવતા લોકોના દસ્તાવેજો લાવ્યો છું.</p> <p>અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે તેમની દ્વિપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આજની દ્વિપક્ષીય વાટાઘાટો ખૂબ મહત્વની છે. અમે આ સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં મળી રહ્યા છીએ.</p> <p><strong>બિડન-મોદી સમગ્ર સભામાં હસ્યા</strong></p> <p>પીએમ મોદી અને જો બિડેન વચ્ચેની મુલાકાત દરમિયાન, આવા ઘણા પ્રસંગો હતા જ્યારે બંને નેતાઓના ચહેરા પર સ્મિત દેખાતું હતું. આ દરમિયાન જો બિડેને મુંબઈનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, તેણે કહ્યું કે મુંબઈમાં તેના સંબંધીઓ છે. બિડેને કહ્યું કે તેમને મુંબઈના એક વ્યક્તિનો પત્ર મળ્યો હતો, જેની અટક પણ બિડેન હતી.</p> <p>પીએમ મોદીએ કહ્યું, જો બિડેનનું નેતૃત્વ ચોક્કસપણે આ દાયકાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારત અને અમેરિકા વચ્ચે વધુ મજબૂત મિત્રતા માટે બીજ વાવવામાં આવ્યા છે. આ દાયકા પ્રતિભા અને લોકો વચ્ચેની વ્યસ્તતા દ્વારા આકાર લેશે. મને આનંદ છે કે ભારતીય ડાયસ્પોરા યુનાઇટેડ સ્ટેટ્સની પ્રગતિમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે.</p>

from india https://ift.tt/3CBF49k

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...