મુખ્ય સામગ્રી પર જાઓ

West Bengal – Odisha Bypolls: બંગાળ અને ઓડિશામાં પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ

<p><strong>નવી દિલ્હીઃ</strong> કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશા વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બર પેટા ચૂંટણી યોજાશે. બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ ચૂંટણી પંચને સતત ચૂંટણી યોજવાની માંગ કરતી હતી.</p> <p><strong>શું કહ્યું ચૂંટણી પંચે</strong></p> <p>ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી કરવાનો ફેંસલો લીધો છે. આ તારીખએ સમસેરગંજ, જંગીપુર અને ઓડિશાના પીપલીમાં પણ પેટા ચૂંટણી થસશે. મત ગણતરી 3 ઓક્ટોબરે થશે.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Election Commission of India has decided to hold a by-election in Bhabanipur Assembly Constituency (West Bengal) on 30th September. Polls will also be held in Samserganj and Jangipur of West Bengal and Pipli (Odisha) on the date. Counting on 3rd October. <a href="https://t.co/NkD0rsc17I">pic.twitter.com/NkD0rsc17I</a></p> &mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1434058848747335682?ref_src=twsrc%5Etfw">September 4, 2021</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p><strong>કેમ મહત્વની છે બંગાળ પેટા ચૂંટણી</strong></p> <p>પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પર રહેવા માટે વિધાનસભા ચૂંટણી જીતવી જરૂરી છે. બંગાળામાં વિધાનસભા પરિણામ મે મહિનામાં જાહેર થયા હતા. મમતાને બીજેપી ઉમેદવાદ શુભેંદુ અધિકારીએ હાર આપી હતી. ચૂંટણી પંચના નિયમ મુજબ જો કોઈ મુખ્યમંત્રી કોઈ વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોય તો 6 મહિનાની અંદર કી પણ ગૃહમાં ચૂંટાવું જરૂરી છે.</p> <p><strong>ભવાનીપુર સીટથી ચૂંટણી લડશે મમતા ?</strong></p> <p>પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે વિધાનસભા પેટા ચૂંટણીનો રસ્તો ખાલી કરતાં રાજ્યના સત્તાધારી પક્ષ તૃણમુલ કોંગ્રેસ નેતા શોભન દેવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ ભવાનીપુર વિધાનસભા સીટથી વિજેતા બન્યા હતા. ચેછી મમતા બેનર્જી અહીંથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.</p>

from india https://ift.tt/3DMqcq8

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...