અમદાવાદમાં આજથી ક્યા વિસ્તારોમાં કોરોનાની રસી લેનારને 1 લિટર ખાદ્યતેલ અપાશે ? 24 કલાકમાં રસી લેનારમાંથી 25 વિજેતાને મોબાઈલ
<p><strong>અમદાવાદઃ</strong> દેશમાથી હજુ કોરોનાએ વિદાય લીધી નથી, હજુ પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો સામે આવી રહ્યો છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે કોરોનાને હરાવવા માટે માત્ર એક જ ઉપાય છે. આ કારણે હવે સરકારે વેક્સીનેશનેને પુરજોશમાં શરૂ કરી દીધુ છે. ગુજરાતમાં પણ આને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. નવરાત્રીના સમયે હવે અમદાવાદમાં એક મોટી યોજના સામેલ કરવામાં આવી છે, એટલે કે અમદાવાદમાં આજથી વેકસીન સાથે એડીબલ ઓઇલ આપવામાં આવશે, શહેરના સ્લમ વિસ્તારમાં વેકસીનેશન વધારવા AMCઆ ખાસ આયોજન કર્યુ છે, જેથી વેક્સીનેશનને આગળ વધારી શકાય. </p> <p>AMCએ સ્લમ વિસ્તારમાં વેક્સીનેશનને વેગ આપવા માટે કોરોનાની રસી લેનારને 1 લિટર ખાદ્યતેલ અપાશે એવી જાહેરાત કરી છે, 24 કલાકમાં રસી લેનારમાંથી 25 વિજેતાને મોબાઈલ આપવામાં આવશે, વધુમાં વધુ વેકસીન માટે લકી ડ્રો પણ આયોજન પણ કરવામાં આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં વેકસીન લેનારા નાગરિકોના મોબાઈલ નંબરનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને આ યોજના પ્રમાણે પ્રથમ 25 વિજેતા નાગરિકોને મોબાઈલ આપશે, છેલ્લા 24 કલાકમાં વેકસીન લેનારા નાગરિકોના મોબાઈલ નંબરનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, પ્રથમ 25 વિજેતા નાગરિકોને મોબાઈલ આપશે. </p>
from gujarat https://ift.tt/3Bsqdhm
from gujarat https://ift.tt/3Bsqdhm
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો