મુખ્ય સામગ્રી પર જાઓ

પેટ્રોલ ડિઝલના ભાવમાં ફરી એક વખત ભડકો, રાજ્યના આ શહેરમાં 100ને પાર થઇ કિંમત

<p>Petrol diesel price hike:મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ ડિઝલના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ભડકો થયો છે. &nbsp;પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં 37 પૈસાનો વધારો... ભાવવધારા સાથે પટ્રોલના ભાવ થયા 104 રુપિયા 29 પૈસા, ડિઝલના ભાવ થયા 103 રુપિયા 87 પૈસા થયા.</p> <p>મોંઘવારીના માર વચ્ચે લગભગ રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં ફરી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. &nbsp;શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શનિવારે સતત ચોથા દિવસે ૩૫ પૈસાનો વધારો થતાં મે ૨૦૨૦થી અત્યાર સુધીમાં એટલે કે કોરોનાકાળના ૧૮ મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 36 અને ડિઝલ પ્રતિ લીટર રૂ. 26.58 મોંઘા થયા છે.</p> <p>રોજબરોજ પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યાં છે. શનિવારે અમદાવાદમાં &nbsp;પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 1.03.86 &nbsp;રૂપિયા અને ડીઝલનો ભાવ 103.40 રૂપિયા થયો છે. આજે ફરી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થતાં . અમદાવાદમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી ભડકો થયો છે. &nbsp;પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં 37 પૈસાનો વધારો... ભાવવધારા સાથે પટ્રોલના ભાવ થયા 104 રુપિયા 29 પૈસા, ડિઝલના ભાવ થયા 103 રુપિયા 87 પૈસા થયા. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં છે, જ્યાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 105,85 &nbsp;અને ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 105.41 છે.</p> <p>દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થતાં વધારાના કારણે રોજ પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમી સ્તરે પહોંચ્યા છે.&nbsp;જેના પગલે ટ્રાન્સપોર્ટ મોંધુ થતાં તમામ ચીજ વસ્તુના ભાવ પણ વધી રહ્યાં છે.</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3jvEMK9

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...