મુખ્ય સામગ્રી પર જાઓ

રાજસ્થાનના પૂર્વ મંત્રી મહિપાલ મદેરાણાનુ નિધન, ભંવરી દેવી કેસમાં 10 વર્ષની થઇ હતી સજા

<p><strong>નવી દિલ્હીઃ</strong> રાજસ્થાનના પૂર્વ મંત્રી મહિપાલ મદરેણાનું નિધન થયું છે. 69 વર્ષીય મદરેણા કેન્સરની બીમારીથી પીડિત હતા. મહિપાલ મદરેણાનું નામ જોધપુર જિલ્લાના એએનએમ ભંવરી દેવીના અપહરણ અને હત્યા કેસમાં ચર્ચામાં આવ્યા હતા. તે સમયે મદરેણા રાજસ્થાનના જળ સંસાધન મંત્રી હતા. બાદમાં આ કેસના કારણે તેઓને હટાવવામાં આવ્યા હતા. ભંવરી દેવી કેસમાં મદરેણાને 10 વર્ષની જેલની સજા થઇ હતી. થોડા સમય અગાઉ હાઇકોર્ટે તેઓને જામીન આપ્યા હતા.&nbsp;</p> <p>મદરેણા છેલ્લા ઘણા સમયથી મોંના &nbsp;કેન્સરથી પિડાતા હતા. બાદમાં તેઓને કોરોના થયો હતો. મદરેણાના અંતિમ સંસ્કાર તેમના પિતા પરસરામ મદરેણાની સમાધિ પાસે કરાશે.</p> <p>&nbsp;</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">Former Rajasthan minister Mahipal Maderna, a key accused in 2011 Bhanwari Devi abduction and murder case, dies after fight with cancer</p> &mdash; Press Trust of India (@PTI_News) <a href="https://twitter.com/PTI_News/status/1449639421519679491?ref_src=twsrc%5Etfw">October 17, 2021</a></blockquote> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> <p><strong>જાણો કોણ હતા મહિપાલ મદેરાણા-&nbsp;</strong><br />મહિપાલ મદેરાણા, એક એવા વ્યક્તિ હતા જેના પરિવારનો રાજસ્થાનની રાજનીતિમાં સારુ એવુ પ્રભુત્વ હતુ, પિતા વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા હતા, &nbsp;તે ખુદ પણ કેટલીય વાર જોધપુરના જિલ્લાધ્યક્ષ રહી ચૂક્યા હતા. પરંતુ સપ્ટેમ્બર 2011માં સામે આવેલા એક કેસે મહિપાલ મદેરાણાની રાજનીતિક કેરિયરને ઘણીબધુ નુકસાન પહોંચાડ્યુ હતુ. આ કેસનુ નામ હતુ, ભંવરી દેવી મર્ડર કેસ....... આ કેસના કારણે મહિપાલ મદેરાણાને જેલ સંશાધન મંત્રીની ખુરશીથી હાથ ધોવા પડ્યા હતા. તે પણ આ કેસમાં આરોપી અને બાદમાં દોષિત ઠર્યા હતા.&nbsp;</p>

from india https://ift.tt/3aIwPwn

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...