મુખ્ય સામગ્રી પર જાઓ

એશિયાના આ સમૃદ્ધ દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો મારતા ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 1000 લોકોના થયા મોત, જાણો વિગતે

<p><strong>નવી દિલ્હીઃ</strong> દુનિયાના કેટલાક દેશોએ જ્યાં કોરોનાના કેસો પર લગભગ જીત મેળવી લીધી છે, ત્યારે આવામાં રશિયાએ ફરી ચિંતા ઉભી કરી છે. અમેરિકા બાદ હવે રશિયામાં કોરોનાના કેસોમાં &nbsp;ફરીથી વધારો જોવા મળી રહ્યો છે, આ કેસોમાં ઉથલો મારતા ભારત પણ ચિંતિત થયુ છે. રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક હજાર લોકોના મોત થઇ ગયા છે. &nbsp;</p> <p>વળી, ત્રેત્રીસ હજાર બસો આઠ નવા કેસો સામે આવ્યા છે. રશિયાની સરકાર અનુસાર, રસીકરણની સ્પીડ ધીમી થવાના કારણે રશિયામાં ફરીથી કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. રશિયા આ અઠવાડિયા સુધીમાં 14.6 કરોડની વસ્તીમાંથી લગભગ 29% વસ્તી (લગભગ 4.3 કરોડ)નુ રસીકરણ પુરુ થઇ ચૂક્યુ છે.&nbsp;</p> <p>રશિયામાં રાષ્ટ્રીય કોરોના વાયરસ કાર્ય દળે શનિવારને બતાવ્યુ કે 1,002 લોકોના મોત થયા છે. જે શુક્રવારે બતાવવામાં આવેલા આંકડા 999થી વધુ છે. વળી, 33,208 નવા કેસોની પણ પુષ્ટી થઇ છે. જે એક દિવસ પહેલાના આંકડાથી 1,000 વધુ છે. રશિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંક્રમણથી દૈનિક મોતનો રેકોર્ડ આ વખતે તુટી ગયો છે, પરંતુ સરકાર હજુ પણ કેટલાય પ્રતિબંધોને લઇને અઉચ્છુક છે.&nbsp;</p> <p>અધિકારીઓએ રસીકરણની સ્પીડ લૉટરી,બોનસ અને અન્ય ફાયદાઓ આપીને વધારવાની કોશિશ કરવામાં આવી, પરંતુ રસીકરણને લઇને લોકોના મનમાં કેટલાય પ્રકારની આશંકાઓ છે, જે હજુ &nbsp;પણ અધિકારીઓની કોશિશોમાં વાંધાઓ ઉભા કરી રહી છે.સરકારે આ અઠવાડિયે બતાવ્યુ હતુ કે, દેશની 14.6 કરોડ વસ્તીમાંથી લગભગ 29 ટકા વસ્તી (લગભગ 4.3 કરોડ)નુ રસીકરણ પુરુ થઇ ચૂક્યુ છે.</p> <p><strong>India Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટીને થયા બે લાખથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો</strong></p> <p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કેસ નોંધાયા છે અને 144 &nbsp;સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,788 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. &nbsp;એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,95,846 પર પહોંચી છે.</p> <p><strong>છેલ્લા 16 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <p>1 ઓક્ટોબરઃ 26,727<br />2 ઓક્ટોબરઃ 24,534<br />3 ઓક્ટોબરઃ 22,842<br />4 ઓક્ટોબરઃ 20,799<br />5 ઓક્ટોબરઃ 18,346<br />6 ઓક્ટોબરઃ 18,383<br />7 ઓક્ટોબરઃ 22,431<br />8 ઓક્ટોબર: 21,527<br />9 ઓક્ટોબરઃ 19,740<br />10 ઓક્ટોબરઃ 18,106<br />11 ઓક્ટોબરઃ 18,132<br />12 ઓક્ટોબરઃ 14,313<br />13 ઓક્ટોબરઃ 15,823<br />14 ઓક્ટોબરઃ 18,987&nbsp;<br />15 ઓક્ટોબરઃ 16,862<br />16 ઓક્ટોબરઃ 15,981</p> <p><strong>દેશમાં કોરોનાની શું છે સ્થિતિ</strong></p> <p>કુલ કેસઃ 3 કરોડ 40 લાખ 67 હજાર 719<br />કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 34 લાખ 19 હજાર 749<br />કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 95 હજાર 846<br />કુલ મોતઃ 4 લાખ 52 હજાર 124</p> <p><strong>દેશમાં કેટલા લોકોને અપાઈ રસી</strong></p> <p>દેશમાં અત્યાર સુધીમાં 97,65,89,504 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 41,20,772 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. &nbsp; જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. &nbsp;</p>

from world https://ift.tt/2YZ9CDa

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...