મુખ્ય સામગ્રી પર જાઓ

અદભૂત, મહિલાએ મોબાઇલમાંથી ફેસબુક-ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરીને ઘટાડી દીધુ 31 કિલો વજન, જાણો શું છે મામલો

<p><strong>નવી દિલ્હીઃ</strong> દુનિયામાં આજે દરેક સમયે લોકો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખતા હોય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની સોશ્યલ મીડિયાથી લોકોને એટલો બધો લગાવ લાગી ગયો છે કે, તેનાથી દુર જઇ શકાતુ નથી. પરંતુ આનાથી ઊંઘો એક કિસ્સો સામે આવ્યો છે, સોશ્યલ મીડિયા પર હરહંમેશ એક્ટિવ રહેનારી એક મહિલાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રમને ડિલીટ કરીને પોતાનુ વજન 31 કિલો ઘટાડી દીધુ છે. આ કિસ્સો નોર્થ લંડનનો છે. નોર્થ લંડનમાં રહેનારી બ્રેન્ડાએ કારનામુ કરી બતાવ્યુ છે. સોશ્યલ મીડિયા પર બ્રેન્ડાના પહેલાના અને હાલના ફિગરની તસવીરો શેર કરવામાં આવી રહી છે. &nbsp;</p> <p>નોર્થ લંડનમાં રહેનારી બ્રેન્ડાએ પોતાનુ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા અને તેને 31 કિલો વજન ઘટાડી દીધુ, અને તે પણ માત્ર એક વર્ષમાં જ. ખાસ વાત છે કે, બ્રેન્ડા છેલ્લા કેટલાય વર્ષોથી વજન ઘટાડવા માટે દરેક પ્રકારના ડાયેટ અને કેટલીય ટેકનિક અજમાવી રહી હતી, પરંતુ તે ક્યારેય વજન ઘટાડવામાં સફળ ના થઇ શકી. બાદમાં તેને એક તુક્કો સુજ્યો અને તેને &nbsp;પોતાના મોબાઇલમાંથી બે એપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરી દીધી. આ એપ ડિલીટ કર્યા બાદ તે સોશ્યલ મીડિયાથી દુર થઇ ગઇ અને એક વર્ષની અંદર તેનુ વજન 31 કિલો સુધી ઘટી ગયુ.</p> <p>બ્રેન્ડાએ વાતની જાણકારી આપતા કહ્યું કે- તેનુ વજન પહેલા ખુબ વધારે હતુ, અતે બહુજ જાડી દેખાતી હતી, વર્ષ 2016થી 2019ની વચ્ચે તેને ખાવા પાવામાં વધારે પડતી બેદરકારી રાખી અને વજન વધી ગયુ હતુ. લૉકડાઉનના કારણે તેનુ વજન તેનાથી પણ વધારે થઇ ગયુ. આ બધા માટે તેને સોશ્યલ મીડિયાને જવાબદાર ગણાવ્યુ હતુ. તેને કહ્યું તેને સોશ્યલ મીડિયા પર હેલ્ધી અને ફિટ રહેવાની ટેકનિકો વાળી પૉસ્ટ વારંવાર બતાવવામાં આવતી હતી. આવી પૉસ્ટ્સ જોઇને તે કંટાળી અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની તમામ સોશ્યલ મીડિયા એપને પોતાના મોબાઇલમાંથી ડિલીટ કરી દીધી. જોકે, બાદમાં તેની બૉડી ધીમે ધીમે ઓછી થતી ગઇ અને વજન ઘટવા લાગ્યુ હતુ. આમ તેને પોતાનુ વજન એક વર્ષમાં 31 કિલો એટલે કે એક તૃત્યાંશ સુધી ઘટાડી દીધુ. તેને પોતાના કપડાં ખુલ્લા લાગવા લાગ્યા હતા. તે આની સાથે સાથે જૉગિંગ સહિતની બીજી એક્સરસાઇઝ પણ કરવા માટે જતી હતી. તેનાથી તે હેલ્ધી અને ફિટ થઇ ગઇ. આમ તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની સોશ્યલ મીડિયાથી દુર થઇને વેઇટ લૉસ કર્યુ હતુ.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/31a7kCF" /></p>

from world https://ift.tt/3jIfNDj

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

<p>દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.</p> <p>કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

<p><strong>નવી દિલ્હીઃ</strong> સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.</p> <p>સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.</p> <p>પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="en">A letter allegedly written by the Union Home Minister ...