મુખ્ય સામગ્રી પર જાઓ

અદભૂત, મહિલાએ મોબાઇલમાંથી ફેસબુક-ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરીને ઘટાડી દીધુ 31 કિલો વજન, જાણો શું છે મામલો

<p><strong>નવી દિલ્હીઃ</strong> દુનિયામાં આજે દરેક સમયે લોકો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખતા હોય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની સોશ્યલ મીડિયાથી લોકોને એટલો બધો લગાવ લાગી ગયો છે કે, તેનાથી દુર જઇ શકાતુ નથી. પરંતુ આનાથી ઊંઘો એક કિસ્સો સામે આવ્યો છે, સોશ્યલ મીડિયા પર હરહંમેશ એક્ટિવ રહેનારી એક મહિલાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રમને ડિલીટ કરીને પોતાનુ વજન 31 કિલો ઘટાડી દીધુ છે. આ કિસ્સો નોર્થ લંડનનો છે. નોર્થ લંડનમાં રહેનારી બ્રેન્ડાએ કારનામુ કરી બતાવ્યુ છે. સોશ્યલ મીડિયા પર બ્રેન્ડાના પહેલાના અને હાલના ફિગરની તસવીરો શેર કરવામાં આવી રહી છે. &nbsp;</p> <p>નોર્થ લંડનમાં રહેનારી બ્રેન્ડાએ પોતાનુ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દીધા અને તેને 31 કિલો વજન ઘટાડી દીધુ, અને તે પણ માત્ર એક વર્ષમાં જ. ખાસ વાત છે કે, બ્રેન્ડા છેલ્લા કેટલાય વર્ષોથી વજન ઘટાડવા માટે દરેક પ્રકારના ડાયેટ અને કેટલીય ટેકનિક અજમાવી રહી હતી, પરંતુ તે ક્યારેય વજન ઘટાડવામાં સફળ ના થઇ શકી. બાદમાં તેને એક તુક્કો સુજ્યો અને તેને &nbsp;પોતાના મોબાઇલમાંથી બે એપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ડિલીટ કરી દીધી. આ એપ ડિલીટ કર્યા બાદ તે સોશ્યલ મીડિયાથી દુર થઇ ગઇ અને એક વર્ષની અંદર તેનુ વજન 31 કિલો સુધી ઘટી ગયુ.</p> <p>બ્રેન્ડાએ વાતની જાણકારી આપતા કહ્યું કે- તેનુ વજન પહેલા ખુબ વધારે હતુ, અતે બહુજ જાડી દેખાતી હતી, વર્ષ 2016થી 2019ની વચ્ચે તેને ખાવા પાવામાં વધારે પડતી બેદરકારી રાખી અને વજન વધી ગયુ હતુ. લૉકડાઉનના કારણે તેનુ વજન તેનાથી પણ વધારે થઇ ગયુ. આ બધા માટે તેને સોશ્યલ મીડિયાને જવાબદાર ગણાવ્યુ હતુ. તેને કહ્યું તેને સોશ્યલ મીડિયા પર હેલ્ધી અને ફિટ રહેવાની ટેકનિકો વાળી પૉસ્ટ વારંવાર બતાવવામાં આવતી હતી. આવી પૉસ્ટ્સ જોઇને તે કંટાળી અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની તમામ સોશ્યલ મીડિયા એપને પોતાના મોબાઇલમાંથી ડિલીટ કરી દીધી. જોકે, બાદમાં તેની બૉડી ધીમે ધીમે ઓછી થતી ગઇ અને વજન ઘટવા લાગ્યુ હતુ. આમ તેને પોતાનુ વજન એક વર્ષમાં 31 કિલો એટલે કે એક તૃત્યાંશ સુધી ઘટાડી દીધુ. તેને પોતાના કપડાં ખુલ્લા લાગવા લાગ્યા હતા. તે આની સાથે સાથે જૉગિંગ સહિતની બીજી એક્સરસાઇઝ પણ કરવા માટે જતી હતી. તેનાથી તે હેલ્ધી અને ફિટ થઇ ગઇ. આમ તેને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતની સોશ્યલ મીડિયાથી દુર થઇને વેઇટ લૉસ કર્યુ હતુ.&nbsp;</p> <p><br /><img src="https://ift.tt/31a7kCF" /></p>

from world https://ift.tt/3jIfNDj

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

<p><strong>Coronavirus Cases Today:</strong> દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.</p> <p><strong>સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.</p> <p><strong>રસીનો આંકડો </strong><strong>104</strong><strong> કરોડને પાર</strong></p> <p>કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

<p>India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને&nbsp; 733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.&nbsp;</p> <p><strong>છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ</strong></p> <ul> <li>1 ઓક્ટોબરઃ 26,727</li> <li>2 ઓક્ટોબરઃ 24,534</li> <li>3 ઓક્ટોબરઃ 22,842</li> <li>4 ઓક્ટોબરઃ 20,799</li> <li>5 ઓક્ટોબરઃ 18,346</li> <li>6 ઓક્ટોબરઃ 18,383</li> <li>7 ઓક્ટોબરઃ 22,431</li> <li>8 ઓક્ટોબર: 21,527</li> <li>9 ઓક્ટોબરઃ 19,740</li> <li>10 ઓક્ટોબરઃ 18,106</li> <li>11 ઓક્ટોબરઃ 18,132</li> <li>12 ઓક્ટોબરઃ 14,313</li> <li>13 ઓક્ટોબરઃ 15,823</li> <li>14 ઓક્ટોબરઃ 18,987&nbsp;&nbsp;...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

<p><strong>મોડાસાઃ</strong> અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. &nbsp;ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.&nbsp;</p> <p>LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.&nbsp;<br /><br /></p> <p style="font-weight: 400;"><strong>પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....</strong></p> <p style="font-weight: 400;">સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...